SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेणिकचरितम् : ભાવાર્થે જેના હૃદયમાં આ પાંચ વ્રત પ્રકાશી રહેલા છે, તે તપવડે પ્રકાશમાન થયા છે, પૂજ્ય થયેલ છે તે લક્ષ્મીઆને પ્રિય થયેલા છે. ૧૪૨ વિમાં વિટ્ટ, ગીતિ, અર્નાન, અનિ, એ ‘ટ્રીપ્' અને “ બન ધાતુના રૂપ દર્શાવ્યા છે. ' ' ? २१० तस्त्वतोऽबोधि सोऽबोधिष्ट हिताहितम् । अबु जववैरस्यमपूरि यशसा जगत् ॥ १४३ ॥ ભાવાર્ય.— જેણે એ તત્વથી જાણ્યું છે, તે હિત અહિતને સમજ્ગ્યા છે. તેણે સસારતુ વિસણુ જાણ્યું છે અને યશવડે જગત્તે પૂર્યું છે. ૧૪૩ વિ—ષિ, પ્રોષિષ્ટ, અરુદ્ધ અને અરે એ ‘ યુધ્ ’ ધાતુના જુદાજુદા રૂપ અને દૂર ધાતુનુ રૂપ દરશાવેલ છે. केषां स्वर्गापवर्गाशांनापूरीष्टेदमंजसा । योऽतप्येतदतायिष्ठ स जिनाझां जगत्रये ॥ १४४॥ ભાવા એનાથી કાની સ્વર્ગ તથા મેાક્ષની આશા પ્રયાસ વિના પૂરી નથી થઇ? જેણે તે વ્રત વિસ્તાર્યું, તેણે આ ત્રણ જગતમાં શ્રી ત્રિન ભગવતની આજ્ઞા વિસ્તારી છે. ૧૪૪ વિશેષાર્થ-અરિષ્ટ, અતાષિ, ગાવિદૃ એ જુદા જુદા ધાતુરૂપ દરશાવ્યા છે. श्रवयापालि येनेदं तेनास्थायि शिवाध्वनि । तस्याप्यायि विधौ रागोऽप्यायिष्ट च दमक्रिया ॥ १४५ ॥ ભાવાર્થ— જેણે આ પાંચ વ્રત શ્રદ્ધાથી પાલ્યા છે, તે માના માર્ગમાં રહ્યો છે, તેના રાગ વિધિ-ક્રિયામાં વધ્યા છે અને ક્રિયાને દમન કરવાની ક્રિયા વધી છે ૧૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004639
Book TitleShrenik Charitam
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, Story, & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy