________________
श्रेणिकचरितम् :
ભાવાર્થે
જેના હૃદયમાં આ પાંચ વ્રત પ્રકાશી રહેલા છે, તે તપવડે પ્રકાશમાન થયા છે, પૂજ્ય થયેલ છે તે લક્ષ્મીઆને પ્રિય થયેલા છે. ૧૪૨ વિમાં વિટ્ટ, ગીતિ, અર્નાન, અનિ, એ ‘ટ્રીપ્' અને “ બન ધાતુના રૂપ દર્શાવ્યા છે.
'
'
?
२१०
तस्त्वतोऽबोधि सोऽबोधिष्ट हिताहितम् । अबु जववैरस्यमपूरि यशसा जगत् ॥ १४३ ॥ ભાવાર્ય.—
જેણે એ તત્વથી જાણ્યું છે, તે હિત અહિતને સમજ્ગ્યા છે. તેણે સસારતુ વિસણુ જાણ્યું છે અને યશવડે જગત્તે પૂર્યું છે. ૧૪૩
વિ—ષિ, પ્રોષિષ્ટ, અરુદ્ધ અને અરે એ ‘ યુધ્ ’ ધાતુના જુદાજુદા રૂપ અને દૂર ધાતુનુ રૂપ દરશાવેલ છે.
केषां स्वर्गापवर्गाशांनापूरीष्टेदमंजसा । योऽतप्येतदतायिष्ठ स जिनाझां जगत्रये ॥ १४४॥
ભાવા
એનાથી કાની સ્વર્ગ તથા મેાક્ષની આશા પ્રયાસ વિના પૂરી નથી થઇ? જેણે તે વ્રત વિસ્તાર્યું, તેણે આ ત્રણ જગતમાં શ્રી ત્રિન ભગવતની આજ્ઞા વિસ્તારી છે. ૧૪૪
વિશેષાર્થ-અરિષ્ટ, અતાષિ, ગાવિદૃ એ જુદા જુદા ધાતુરૂપ દરશાવ્યા છે. श्रवयापालि येनेदं तेनास्थायि शिवाध्वनि ।
तस्याप्यायि विधौ रागोऽप्यायिष्ट च दमक्रिया ॥ १४५ ॥ ભાવાર્થ—
જેણે આ પાંચ વ્રત શ્રદ્ધાથી પાલ્યા છે, તે માના માર્ગમાં રહ્યો છે, તેના રાગ વિધિ-ક્રિયામાં વધ્યા છે અને ક્રિયાને દમન કરવાની ક્રિયા વધી છે ૧૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org