Book Title: Shrenik Charitam
Author(s): Jinprabhsuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 224
________________ २२४ श्रेणिकचरितम् ભાવાર્થ– જે કુતીર્થનો નિષેધ કરે, દર્શનવડે રૂચિ કરે અને વધે, તે ભાવ શત્રુઓને (કામ, ક્રોધાદિકને) પરાજય કરે છે અને એને ભોગવે છે. ૧૬૬ વિ–કારણ, તેજ, વર્ણ, ઘરાના, વિવિશ એ જુદા જુદા ધાતુ રૂપ દર્શાવ્યા છે. सम्यक्त्वोद्दीपने देवपूजादानतपोविधौ । जागृध्वं च षट्पदायमाना गुरुपदांबुजे ॥१६॥ ભાવાર્થ ગુરૂના ચરણ કમલમાં ભ્રમર જેવા થઇ સમક્તિને ઊદીપન કરવા અને દેવપૂજા, દાન તથા તપસ્યા કરવામાં જાગ્રત થાઓ, ૧૭ વિ––ાધ્યમ્, પાકા મા ના એ ધાતુ તથા ધાતુ ઉપરથી બનેલ પ્રત્યયાંતરૂપ દર્શાવ્યા છે. स दरिज्ञति न कापि धारयत्यर्थसंपदः । गुणान् धारयते धत्ते संदधाति यशः शुचि ॥१६णा पचतेऽरीन्प्रतापेन बाद्यान् पचति चांतरान् । यो जिनान् यजते व्यैर्योवा यजति नावतः ॥१६णायु મમ્ | ભાવાર્થ જે શ્રીજિન ભગવંતને દ્રવ્યથી અને ભાવથી પૂજે છે, તે કયારે પણ દરિદ્વી થતું નથી. તે દ્રવ્ય સંપત્તિને ધારણ કરે છે. પોતે ગુણને ધારણ કરે છે. પવિત્ર યશને વિસ્તરે છે. પ્રતાપવડે બાહરના તથા અંતરના શત્રુઓને રાંધી નાંખે છે. ૧૬૮-૧૬૯ વિ–ક્રિાતિ, ધાર, પાયે, ઘ, (સંપાતિ, વ, વાર્તા, ચનને, વગતિ એ જુદા જુદા ધાતુ રૂપ દર્શાવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256