SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ २२४ श्रेणिकचरितम् ભાવાર્થ– જે કુતીર્થનો નિષેધ કરે, દર્શનવડે રૂચિ કરે અને વધે, તે ભાવ શત્રુઓને (કામ, ક્રોધાદિકને) પરાજય કરે છે અને એને ભોગવે છે. ૧૬૬ વિ–કારણ, તેજ, વર્ણ, ઘરાના, વિવિશ એ જુદા જુદા ધાતુ રૂપ દર્શાવ્યા છે. सम्यक्त्वोद्दीपने देवपूजादानतपोविधौ । जागृध्वं च षट्पदायमाना गुरुपदांबुजे ॥१६॥ ભાવાર્થ ગુરૂના ચરણ કમલમાં ભ્રમર જેવા થઇ સમક્તિને ઊદીપન કરવા અને દેવપૂજા, દાન તથા તપસ્યા કરવામાં જાગ્રત થાઓ, ૧૭ વિ––ાધ્યમ્, પાકા મા ના એ ધાતુ તથા ધાતુ ઉપરથી બનેલ પ્રત્યયાંતરૂપ દર્શાવ્યા છે. स दरिज्ञति न कापि धारयत्यर्थसंपदः । गुणान् धारयते धत्ते संदधाति यशः शुचि ॥१६णा पचतेऽरीन्प्रतापेन बाद्यान् पचति चांतरान् । यो जिनान् यजते व्यैर्योवा यजति नावतः ॥१६णायु મમ્ | ભાવાર્થ જે શ્રીજિન ભગવંતને દ્રવ્યથી અને ભાવથી પૂજે છે, તે કયારે પણ દરિદ્વી થતું નથી. તે દ્રવ્ય સંપત્તિને ધારણ કરે છે. પોતે ગુણને ધારણ કરે છે. પવિત્ર યશને વિસ્તરે છે. પ્રતાપવડે બાહરના તથા અંતરના શત્રુઓને રાંધી નાંખે છે. ૧૬૮-૧૬૯ વિ–ક્રિાતિ, ધાર, પાયે, ઘ, (સંપાતિ, વ, વાર્તા, ચનને, વગતિ એ જુદા જુદા ધાતુ રૂપ દર્શાવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004639
Book TitleShrenik Charitam
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, Story, & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy