________________
श्रेणिकचरितम्
ग्राधीते तद्यशः पुष्पमाला मोदमयी स्वयम् ।
गच्छति क्रमान्मोक्षं यः स्यादर्शन निश्वलः ॥ १६५ ॥ नवनिः कुलकम् । નવન્નિ
ભાવાર્થ
જે દર્શનમાં નિશ્ચલ હેાય, તે પેાતાના ગુણવટે શાસન દેષતાઓના મન ખરીદ કરેછે, તેમની શક્તિ≥ તે પૃથ્વીને નાની કરેછે તથા પર્વતાને લઘુ કરેછે. જલને, અગ્નિને, તથા હાથીઓને, સ્વલિત કરેછે. ચારને, શત્રુઓને અને રાજુના મુખને સ’કાચાવેછે. સિ’હુતે અને રોગના સમૂહને હઠાવેછે તુ પૃથ્વીને પ્રસન્ન કર્ય, શત્રુઓને ચાળી નાખ્યુ અને આનંદ સહિત રહે ” આ પ્રમાણે શાસનદેવીએ તેને આશીષ આપેછે તેની અપકીર્તિ ચાર કેશ પણ હેાતી નથી. તેના વિઘ્ના ક્ષણવાર ટકી શકતા નથી, અને તેના ગુણાથી ત્રણ લેાક વાસિન થાયછે, તેને ઉદયનું પરિણામ હેતુ નથી, તેની ભાગ્ય સપત્તિ સુતી નથી, તેની પાષ રૂપ લતા પાતાની મેલેજ છેદાયછે અને તેના દુ:ખ ભેદી જાયછે. તેને વ્રત પેાતાના થાયછે, શીલ સ્વયમેવ આવેછે અને આયંજના એ પ્રાપ્ત કરેલા તેના માર્ગ હર્ષ આપેછે. લક્ષ્મી અને સરસ્વતી રસથી તેના અંગઉપર પરસ્પર આલિંગન ક્રરે છે. તેના આત્મા આત્માને હતેા નથી કારણકે, તે પેાતાના હિતને ઊપાય જાણેછે. તેની મનેાવૃત્તિ કૃપા ધારણ કરેછે, વૈરાગ્ય રૂપ ખરૢ તેના પાપને છેદેછે, કથા પાતેજ તેને ધેછે અને તેની નઠારી સ્થિતિ કરાવતી નથી. તેની સુગંધી યશરૂપ પુષ્પની માલા સુગધ આપેછે અને અનુક્રમે તે મેક્ષે જાયછે, ૫૭-૫૮-૫૯-૬૦-૬૧-૬૨-૬૩-૬૪ ૬૫
२२३
વિ—શ્રીનાંત, હ્યુનીષાત્, તનુયાત્, સંસ્નાતિ, સંસ્કૃતિ, સ્તુતિ સુંનાતિ, નાત, વોતિ, સ્ક્રૂઝ્નાતિ, નાતિ, પીળીદ, પ્રાન, ચીયતામ, ચુત, મૂયતે શ્રીયતે, રાવતે મુખ્યતે, જૂથત, અમાટે, માયકે, આશિષ્યતે, પુખ્ત, ચિત્ત, મૂર્ત, ગવારત, પ્રીતે, એ જુદા જુદા ધાતુ રૂપ દશાવ્યા છે.
प्रत्याचष्ट कुतीर्थं यो रोचते वईते दृशा ।
स पराजयते जावरिपूत्रिविशते शिवम् ॥ १६६ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org