________________
श्रेणिकचरितम् :
देवार्चिता शोषयते द्विषो व्रीदीनिवातपः । समुज्वलास्तस्य परिवारयंते वपुः प्रजाः ॥ १७० ॥
भावार्थ-
દેવપૂજા કરનાર પ્રાણી સૂર્યના તડકા જેમ ડાંગરનું શાષણ કરે તેમ શત્રુ એનુ શેષણ કરેછે. તેના શરીરની ઊજવલ પ્રભા ચારે તરફ પ્રસરે, ૧૭૦ नि०-शोषयते, परिवारयंते में धातु ३५ हशीव्या छे.
i
'देवाचिता ' ये शब्दभां ' अर्चिता' मे धातु उपरथी प्रत्ययांत ३५ घ्यावेस छे.
धत्ते जिनाच कल्याणं कुरुते विपदां कयम् । सौभाग्यं तनुते केऽस्याः पुरः कल्प डुमादयः ॥ १७१ ॥ भावार्थ-
જિનપૂજા કલ્યાણને ધારણ કરેછે, વિપત્તિઓના નાશ કરેછે અને સાભાગ્ય વિસ્તારેછે તેની આગલ કલ્પવૃક્ષ વિગેરે કણ માત્ર છે. ૧૭૧ वि०- धत्ते, कुरुते तनुते मे लुट्टा लुहा धातु ३५ दशीस छे.
એ
२२५
स्वं वित्तं वपति क्षेत्रे यः स्वं तीर्थ प्रजावयन् । प्राक्तनं स्वमधर्भे स इहाप्यपवदत्य हो ।
दैव स्वं यशः शुभ्रं तनोति गुणसंपदा ||१७२ ॥ लावार्थ
જે પાતાનુ દ્રવ્ય ક્ષેત્રમાં લાવે અને પેાતાના તીર્થની પ્રભાવના તે પાતાનું પૂર્વનું પાપ દૂર કરેછે. અને આ લેાકમાં ગુણ સપત્તિવડે પેાતાનું ઊજ્વેલ યશ વિસ્તારેછે, ૩૭૨
विपति पदति, तनोति से जुदा बुट्टा धातु ३५ हशीव्या छे.
सुस्मूर्षध्वं मास्म मंत्रान् दिदृक्षध्वं स्ममा निधीन् । जिज्ञासध्वं मास्मयोगान् शुश्रुषध्वं स्म मासुरान् ॥१७३॥
२५
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org