________________
२२६
श्रेणिकचरितम् आशुश्रूपत सर्वार्थसाधनं केवलं तपः । त्रिवर्गश्रीवरीतुं य: प्रतिशुश्रुषति क्षणात् ॥१७॥ युग्मम्। ભાવા–
જે ક્ષણમાં ધર્મ, અર્થ અને કામની લક્ષ્મીને વરવાની પ્રતિજ્ઞા લે તેઓ સર્વ અર્થ ને સાધનાર કેવલ તપની સેવા કરે, તે મંત્રનું સ્મરણ કરવાની ઇચ્છા કરે નહીં, દ્રવ્યના નિધિને જોવાની ઇચ્છા કરે નહીં, યોગને જાણવાને
છે નહીં અને દેવતાની સેવા કરવા ઈચ્છો નહીં. ૧૭૩-૧૭૪ વિ૦–અપૂર્ષદવર્યુ, દિવ, નિજ્ઞાનવર્. રામુ, ગાશુપતા શિશુપતિ એ જુદા જુદા ધાતુના ઈચ્છાર્ચ રૂપ દર્શાવ્યા છે.
दित्वा तपो हादशधा मुक्तियन् गच्चदन्यतः ।
योऽनुजिज्ञासति स्वांतं सोऽद्योतार्थी विशेषतः ॥१७॥ ભાવાર્થ –
બાર પ્રકારનું તપ છોડી મુક્તિની ઇચ્છા કરનારે જે પ્રાણ બીજા તરફ જતા એવા પિતાના હૃદયને અનુજ્ઞા કરવાની ઈચ્છા કરે તે અથ થઈ વિ. શેષથી પ્રકાશે છે. ૧૫ વિ–પુજાન, અનુગજ્ઞાતિ, એ નામ ધાતુ તથા ધાતુ રૂપ દર્શાવ્યા છે.
नादोऽनुकुर्यात्कल्पद्रुः पराकुर्याजदानदः । निद्यतेऽदः स्वयं क्लेशान् नवं चातिक्षिपत्यदः ॥१७॥ ભાવાર્થ–
તે તપ કલ્પવૃક્ષને અનુસરતું નથી, તે રેગેને દૂર કરે છે, તે પિતાની મેલે કલેશને ભેટે છે અને સંસારને ઉડાડી મુકે છે. ૧૭૬ વિરુ–ગનું કુર્યાત, જાત્, મિતે, અંતાક્ષાત એ જુદા જુદા ધાતુરૂપ દર્શાવ્યા છે.
पटली प्रतिक्षिपति कर्मणा मन्नितिपती कुयोनिषु नरांस्तपोविधिः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org