Book Title: Shrenik Charitam
Author(s): Jinprabhsuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 188
________________ १८: श्रेणिकचरितम्. पुण्यं पापं जगच्चावदातया दीयते यया । पंचत्रिंशदतिशया धीयंतेऽन्ययशांसि च ॥ ११ ॥ लावार्थ ઊજવલ એવા જે પુણ્ય તથા પાપી જગતને ગ્રહણ કરેછે અને જેનાથી પાંત્રીશ અતિશય તથા અન્યના યશને ધારણ કરેછે. ૧૧ वि०-- दीयते, धीयंते, मे धातुना ३५ हशीव्या छे.. मुक्त्यै च जवत्यत्ति तमः खतेजसि जुहोत्यरीन् । दीव्यत्यायोजनं शांतिं सुधांनोधौ सुनोति या ॥१२॥ तुदते कर्ममर्माणि रुणश्यखिलसंशयान् । तनोति वच्कुराप्तत्वं या क्रीणाति गुणैर्यशः ॥ १३ ॥ यां चिंतयंस्तत्त्वतयाचोरयत्कुदृशां यशः । सरखत्या तया शास्ता प्रास्तावीथ देशनाम् ||१४|| कुलकम् । लावार्थ જે મુક્તિને અર્થે થાયછે, અધકારને ભક્ષણ કરેછે, પેાતાના તેજમાં શત્રુઆને હેામેછે, યેાજનસુધી શાંતિ પ્રસારેછે અને અમૃતના સમુમાં ગાલેછે. વલી જે કર્મના મર્મને પીડેછે, બધા સશયાને રૂંધે છે, વક્તાનું આપણું વિસ્તારેછે અને ગુણવડે યશને ખરીદેછે, તેમ જે જેતુ તત્વપણે ચિત્રન કરનારા પુરૂષ કુષ્ટિઓના યશને ચારી લે તેવા તે સરસ્વતીવડે શાસન ફરનારા તે ભગવત દેશના આપવા લાગ્યા. ૧૨-૧૩-૧૪ धर्मोऽस्ति हृदि यस्यैनस्तस्य नश्यति सश्रिया । संयुज्यते गुणस्तस्मिन् स्वेतते समवैति धीः ॥१५॥ भावार्थ જેના હૃદયમાં ધર્મ છે, તેનું પાપ નાશ પામેછે, તે લક્ષ્મીસાથે જોડાયછે, તેનામાં ગુણ વસેછે અને બુદ્ધિ એકઠી થાયછે. પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256