Book Title: Shrenik Charitam
Author(s): Jinprabhsuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 215
________________ श्रेणिकचरितम. समिः स मैत्रीमांकुकदकोषीत्पुण्यसंकथाम् । अनुक्ताशं यशोऽधुमधाकीकाननम् ॥१४॥ स नांलश्चकुषाशदीत्कायक्लेशानशिश्रियत् । हृदो व्यश्वनाधिस्तस्य बोधस्त्वसुनवत् ।।१३णा न सोऽचकमत श्रेयः स्वं वशेऽचीकर नियाम् कडकैराशयिषातां च तस्य लोकावुन्नावपि ॥१३१॥ तस्याश्वयीदिशोऽकीर्निर्नयः दयमशिश्वयत् । तत्त्वामृतं नादधत्सोऽधासीदुर्वासनाविषम् ॥१३॥ मूलं लवशेरसिचत्स सौजन्यमपास्थत । तस्याख्यगुणवत्तां यः सचालीकमवोचत ॥१३॥ उर्नामन्निः कोनाबत्तं कर्मलेपत्स्तमालिपन् । यस्यासेर्वतोपचितास्तृष्णाःसीधुमया मनः॥१३॥ पनिः कुलकम् । भावार्थ જેના મનને મરિશ રૂ૫ વૃદ્ધિ પામેલી તૃષ્ણાએ સેવન કરે છે, તેણે સપુરૂની સાથે મિત્રીને તોડી છે, પુણ્યની કથાને દૂર કરી છે, દુ:ખ ભેગળ્યું છે, યશ બાહ્યું છે, ગુણ રૂપ વનને દહન કર્યું છે, તેણે અંતર ચક્ષુથી જેવું નથી, કાયાના કલેશને અક્ષય કર્યો છે, તેના હદયમાંથી આધિ દૂર થયો નથી, તેનો બાધ ખરી ગયા છે, તે પિતાનું શ્રેય ઈચ્છતો નથી, પોતાના આત્માને તેણે ભયને વશ કરે છે, તેના આ લોક અને પરલોક બંને મલિન થઈ ગયા છે, તેની અપકીર્તેિ દિશાઓમાં ફેલાયેલી છે, તેની નીતિ ક્ષય પામી છે, તે તત્તરૂપ અમૃતને ધારણ કરતો નથી, તેણે દુષ્ટ વાસના રૂ૫ રને પીધું છે, સંસાર રૂપ વૃક્ષના મૂલને સિંચન કર્યું છે અને સિજન્યતાને દૂર કરી છે. જે તેને ગુણવાન કહે, તે મૃષાવાદ કરે છે, તેને દુષ્ટ નેમથી કેણ બોલાવતું નથી? मन ना ५ लि ३ छ, १२४-१3०-१३-13२-१३3-23४ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256