________________
१८:
श्रेणिकचरितम्.
पुण्यं पापं जगच्चावदातया दीयते यया । पंचत्रिंशदतिशया धीयंतेऽन्ययशांसि च ॥ ११ ॥
लावार्थ
ઊજવલ એવા જે પુણ્ય તથા પાપી જગતને ગ્રહણ કરેછે અને જેનાથી પાંત્રીશ અતિશય તથા અન્યના યશને ધારણ કરેછે. ૧૧ वि०-- दीयते, धीयंते, मे धातुना ३५ हशीव्या छे..
मुक्त्यै च जवत्यत्ति तमः खतेजसि जुहोत्यरीन् । दीव्यत्यायोजनं शांतिं सुधांनोधौ सुनोति या ॥१२॥ तुदते कर्ममर्माणि रुणश्यखिलसंशयान् । तनोति वच्कुराप्तत्वं या क्रीणाति गुणैर्यशः ॥ १३ ॥ यां चिंतयंस्तत्त्वतयाचोरयत्कुदृशां यशः ।
सरखत्या तया शास्ता प्रास्तावीथ देशनाम् ||१४|| कुलकम् ।
लावार्थ
જે મુક્તિને અર્થે થાયછે, અધકારને ભક્ષણ કરેછે, પેાતાના તેજમાં શત્રુઆને હેામેછે, યેાજનસુધી શાંતિ પ્રસારેછે અને અમૃતના સમુમાં ગાલેછે. વલી જે કર્મના મર્મને પીડેછે, બધા સશયાને રૂંધે છે, વક્તાનું આપણું વિસ્તારેછે અને ગુણવડે યશને ખરીદેછે, તેમ જે જેતુ તત્વપણે ચિત્રન કરનારા પુરૂષ કુષ્ટિઓના યશને ચારી લે તેવા તે સરસ્વતીવડે શાસન ફરનારા તે ભગવત દેશના આપવા લાગ્યા. ૧૨-૧૩-૧૪
धर्मोऽस्ति हृदि यस्यैनस्तस्य नश्यति सश्रिया ।
संयुज्यते गुणस्तस्मिन् स्वेतते समवैति धीः ॥१५॥ भावार्थ
જેના હૃદયમાં ધર્મ છે, તેનું પાપ નાશ પામેછે, તે લક્ષ્મીસાથે જોડાયછે, તેનામાં ગુણ વસેછે અને બુદ્ધિ એકઠી થાયછે. પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org