________________
श्रेणिकचरितम् . त्वामाहुः शंकरो दत्से त्वं मुदं हंसि पाप्मनः । क्यं व महे धन्याः कृतार्थाः स्मस्तवस्तवैः॥॥ महर्षिनिः सेव्यसे त्वं त्वया मोहः प्रहन्यते ।
दांतारिनवती नंद्यादिति यां स्तुवते सुराः ॥॥ युग्मम् ભાવાર્થ
તમાને સુખ કરનારા કહે છે, તમે હર્ષ આપે છે, પાપને હણે છે, અમે તમારૂં સ્તવન કરવાથી ધન્ય અને કૃતાર્થ છીએ, મહર્ષિઓ તમને સેવે છે, તમે મેહને હણે છે અને શત્રુઓને વમન કરનારા તમે આનંદ પામે આ પ્રમાણે દેવતાઓ ની સ્તુતિ કરે છે. ૭-૮
त्वप्रति ध्यानतो ये मद्नवंति न जातु रे।
इति या प्रतिजल्पाकं पाषं संन्नाव्यते न कैः ॥णा ભાવાર્થ–
“ જેઓ ધ્યાનથી તારા જેવા થાય છે અને કદિપણ ધ્યાનથી માસ જેવા થતા નથી » આ પ્રમાણે જેની પ્રત્યે કહેનારને પાપને સંભવ કેણુ ન કહે. અર્થાત તેઓને પાપનેજ સંભવ છે. ૯. વિશેષાર્થ–વંતિ, ગવતિ એ રૂપ દર્શાવ્યા છે.
एहि मन्ये चातुरेण याप्ययानेन यास्यसि । यातस्त्वंत्वत् पितापीति प्रहस्यंते च यत्पराः ॥१॥ વાર્થ–
૮ અહિ આવ્ય, હું ધારું છું કે તું આતુર એવા યા-વાહનના પ્રયાપણથી જઇશ અને તારે પિતા પણ ગયેલો છેઆ પ્રમાણે જેમાં પરાયણ રહે નારા પુરૂષનું હાસ્ય થાય છે. ૧૦ વિશેષાર્થ-કહેવાની મતલબ એવી છે કે, સરસ્વતીમાં પરાયણ એવા પુરૂષને હાસ્યમાં કહેવાય છે કે, તને સન્માનથી વાહન મલવાનું અને તેના પિતાને મળેલું હતું મારું grદ, મ, પાસ, એ ધાતુના રૂપ દર્શાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org