________________
8.
श्रेणिकचरितम् . ભાવાર્થ– - અહિં લેકેના ઘરમાં શબ્દરૂપ સાત ધાતુઓ વિભાગથી રગિત અર્થ દ્રવ્યવાલું અને લિંગ-ચિહવાલુ ચિત્રકર્મ હોવાથી લક્ષ્મીઓ રહેલી છે. ૮૨ વિ –અહિં શબ્દરૂપ, ધાતુ, સાત વિભક્તિ, અર્થવાળું લિંગ સહિત નામ સૂચવ્યું છે. એથી “અર્થવવાનુકા ઘાતિવા એ સૂત્રાર્થ સૂચિત થાય છે.
व्याख्यायतेऽत्र शब्दझैः सप्त स्यादिविन्नक्तयः
प्रथमाद्याः श्रुतधरैरिव नारकनूमयः ॥७॥ ભાવાર્થ –
અહિં શબ્દશાસ જાણનારા પંડિતે જેમ જૈનશાસ્ત્રજ્ઞ પુરૂષે સાત નારકીની વ્યાખ્યા કરે તેમ પ્રથમાદિ સ્થાદિ સાત વિભકિતઓની વ્યાખ્યા કરે છે. ૮૩ વિ—વ્યાકરણમાં સ્વાદિ સાત વિભક્તિની વ્યાખ્યા કહેલી છે.
कोप्यप्याकारवुद पुंसां तत्वसंबुझिरागमात् ।
अवैनोऽमिनदीश्रोपधा शुझानुसंगता ॥धा ભાવાર્થ...
અહિં પુરૂષને આગમથી તત્વને સારો બોધ થાય છે અને પ્રાપરૂપ અગ્નિમાં નદી સમાન શુદ્ધ શ્રદ્ધા અનુસંગત રહે છે. ૮૪ વિક–અહિં સંવાદ્ધિ-સંશોધન, ગામ, ૩૧ વિગેરે વ્યાકરણની શબ્દ સં. જ્ઞાઓ દર્શાવી છે.
अत्र शब्दागम श्व व्यंजनानामिवाईताम् ।
ન ચતુર્વિજોન ઇ વ પ્રવર્તે છે કપ . ભાવાર્થ
અહિં વ્યંજનેને શબ્દના આગમની જેમ વીશ તીર્થંકરની પૂજા છુટુ સંજ્ઞાની જેમ નથી પ્રવર્તતી એમ નથી અથાત પ્રવર્તે છે. ૮૫ વિક–અહિં ગામ, ઇ સંજ્ઞા એ વ્યાકરણની સંજ્ઞા દર્શાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org