________________
१३
श्रेणिकचरितम्. માં શત્રુઓને મારતો હતો અને વાસુદેવની બેનને જેમ તેને પરણનાર હરે તેમ હરી લેતા હતા ૨૪ વિશેષાર્થના , જો પોઢા, વાર, એ જુદા જુદા વિભકિતના રૂપ દર્શાવ્યા છે.
नात्वष्टारं प्रशास्तारं दत्तारं पृष्टशासने ।
अमुं होतारः पोतारो यष्टारश्वाशिषधयन् ॥ २५ ॥ ભાવાળું—
કાંતિથી સૂર્ય, શિક્ષા કરનાર અને શાસનમાં પ્રવર્તાવનાર એવા એ કુમારને હેમ કરનારા, પવિત્ર કરનારા અને વજન કરનારા આશીષવડે વધારતા હતા. ૨૫ વિકg, બરાજતા, સારું, તારા, પોત: એ બધા = કારાંત નામના રૂપ દર્શાવ્યા છે.
धातर्देव हरे शन्नो त्रिपुरे पुरन्निध्धु ।
गोत्रदेवि क वः स्फूर्तिरित्त्यमुष्यारटन् क्षिः ॥ २६ ॥ ભાવાર્થ– - ૯૮ હે ધાતા-બ્રહ્મા, હે દેવ, હે શંકરની વધુ ત્રિપુરા, હે ગોત્રદેવી, તમારી ર્તિ ક્યાં ગઈ?” આ પ્રમાણે એના શત્રુઓ આકંદ કરતા હતા. ર૬ વિશેષાર્થ–પાતા , રામ, ત્રિપુર, પુમધુ, પુષ્ય-એ સંબોધન તથા વિભકિના રૂપ દર્શાવ્યા છે.
स्त्रीणां गुणानां नूमनिामपरित्यागलोलुपः ।
असौ बहूनां विद्यानां वधूनां चानवधरः ભાવાર્થ–
એ કુમાર સ્ત્રીઓ, ગુણે અને ભૂમિઓનો ત્યાગ કરવામાં લાલુપ હતો નહીં તે ઘણી વિદ્યાઓનો અને ઘણી વધૂઓને વર થયો હતો. ૨૭, વિ–સ્ત્રાપુ, પૂછીનામુ, પૂના, એ સ્ત્રીલિગના પછીના બહુ વચન ના રૂપ દર્શાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org