________________
श्रेणिकचरितम् यथायमीष्टे प्रददाति पाति वस्तथायमीष्टे प्रददाति
पाति नः। नृणाममूषां विषयो मियो गिरामशोकचंशेऽजनि नंद
नस्तथा ॥ १00॥ भावार्थ
જેમ આ તમને નિયમમાં રાખે છે, આપે છે અને પાલે છે, તેમ આ અમને નિયમમાં રાખે છે; આપે છે અને પાલે છે આ પ્રમાણે આ લોકની વાણુને પરસ્પર વિષય થતો એ અશોકચંદ્ર નામે પુત્ર થયે હતે. ૧૦૯ १०-वः, नः, अमूषाम् से युष्मद् अस्मद् न। माहेश३५ तथा अदम् | રૂપ બતાવેલ છે.
यो वां दर्शनमातनोति नमते संस्तौति सत्यं स ना नानात्वं न यदावयोन युवयोनों नश्चतुर्णामपि । हंतावामसृजयुवामपि महारूपौ विधातत्युन्नावास्तां दल्लविदलकाववरजौ यस्याश्विनाल्यां स्तुतौं
॥ १९ ॥ Inqार्थ
જે તમારા બંનેના દર્શન કરે, તેમને નામે અને તમારી સ્તુતિ કરે, તે મિ બનેને પણ તેમ કરે છે, અમારા બંનેમાં નાના વિવિધ પણું નથી કે તમારા બંનેમાં નથી-એટલે આપણ ચારેમાં તેમ નથી વલી વિધાતાએ મે બંનેને મહારૂવાલા સજ્યા છે, તેમ તમે બંનેને પણ તેવા સૂક્યા છે તે પ્રમાણે અશ્વિની કુમાર જેની રસુતિ કરે છે એવા હલ્લ અને વિશ્વક મિ જે અશક ચંદ્રને બે નાના ભાઈએ થયા હતા, ૧૧૦
शेषार्थ-वाम् , नौ, आवयोः, युबयोः, नः, यवम् आव.र ये युष्मद् मने. મિ શબ્દના જુદી જુદી વિભક્તિના રૂપ દર્શાવ્યા છે.
गुणैर्वेध्यावावां जगति न युवां दमा प्रणमते
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org