________________
श्रेणिकचरितम् नपान दिव पादाधो लुंठत्यस्य जगच्छियः । અત્યાસ નિર્ત
માનપુત | as | ભાવાર્થ
એ પ્રભુના ચરણની નીચે જગતની લક્ષ્મીઓ ઊપાનની જેમ અથડાય છે અને એ પ્રભુએ પિતાની ગતિથી મદોન્મત્ત હાથી, રાજહંસ અને મેટા વૃષભ ( નંદી ) ને જિતી લીધા છે. ૭ વિશેષાર્થ–૩૫ાનસ્, નદત એ નવા શબ્દના રૂપ દર્શાવ્યા છે.
अथोपानसूपानत्ता विना कंटकरहणम्। अनडुत्स्वानडुह्यं च यथा धूर्वहनं विना ॥ ४ ॥ तेजस्ता तिमिरध्वत्तां विना तेजःसु वा यथा ।
તન્ના નૂપુ નૃતા થf arગ્લૅબ્રિકૂનને વિના | ભાવાર્થ
જેમ ઊપાનનું ઊપાનપણું કાંટાથી રક્ષણ કર્યા વિના વ્યર્થ છે, જેમ બલદનું બલદપણું ધુરાનું વહન કર્યા વિના વ્યર્થ છે, અને જેમ તે જતું તેજ પણું અંધકારને નાશ કર્યા વગર વ્યર્થ છે તેમ તે પ્રભુના ચરણના પૂજન વિના મનુષ્યનું મનુષ્ય પણું વ્યર્થ છે. ૪૮-૪૯ વિશેષાર્થ–પાન;, રૂપાના, મનસુનુ, માનાજુ, એ ઉપાદ્ અને વનડુત શબ્દ ઉપરથી બનેલા છે.
नरेंशणां शिरःश्रदिरच्य मंदारदामन्निः।
मनस्रक्रियते नास्य मोहध्वनिः पदांबुजम् ॥ ५० ॥ ભાવાર્થ
રાજાઓના મસ્તકને આશ્રય કરનારા મંદારના પુષ્પની માલાથી પૂજવા યોગ્ય એવું એ પ્રભુનું ચરણ કમલ મેહને નાશ કરનારા પુરૂ પોતાના મનમાંથી દૂર કરતા નથી. ૫૦ વિશેષાર્થરાર: મનસ્વ, મોદિ એ નામ ઉપરથી બનેલા પ્રત્યયાત નામના રૂપ દર્શાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org