________________
श्रेणिकचरितम्.
ભાવાર્થ–
“જે નીતિના વિભવથી પિતાને તમારાથી અધિકમાને છે, તે શુક્ર મૂહ છે » એમ અહિં વિદ્વાન રાજને વર્ણવે છે. ૯૩ વિ–શાના એ વિભકિતનું રૂપ છે.
आौरप्राप्तजरसैरपि प्राप्तजरैरिव ।
तपस्यतेऽत्र तूतेच्यो हितै नोंगेषु निःस्पृहै। ए॥ ભાવાર્થ –
જેમને જરાવસ્થા પ્રાપ્ત થઈ નથી એવા આર્ય લોકો પ્રાણીના હિતકારી અને-ભોગમાં નિસ્પૃહ થઇ જાણે જરા પ્રાપ્ત થઈ હોય તેવા થઈ અહિં તપસ્યા કરે છે. ૯૪ વિ—જ, એ વિકટ થયેલા શબ્દરૂપ દર્શાવ્યા છે.
जनानां नेत्रयोः प्रीतिदातुः स्वर्णस्य लिइयो।
प्राप्तोऽतिजरस: सिहादुपदेशोऽत्र कल्पते ॥ ५ ॥ ભાવાર્થ
સુવર્ણ સિદ્ધિવાલા લકેના નેત્રને પ્રીતિ આપનાર અને અતિ વૃદ્ધ એવા સિદ્ધથી પ્રાપ્ત થયેલ ઊપદેશ અહિં પ્રવર્તે છે. ૫ વિ–રાતુ, તના એ શબ્દના ખાસરૂપ દર્શાવ્યા છે.
कुलेनातिजर सिनां धास्यते योगिनामद ।
हितं लोकाय सर्वस्मै विश्वस्मै प्रियकारिणां ॥ ए| ભાવાર્થ
સર્વ વિશ્વને પ્રિય કરનાર અને અતિવૃદ્ધ એવા ાિગિનું ફલ અહિ લેકેનું હિત ચિંતવે છે. ૯૬ વિ—અહિં તિગાસન, , વિશ્વ એ શબ્દરૂપ દર્શાગ્યા છે.
प्रतापेनातिसर्वायाध्यिीयाय महासिना । દ્વિતીય મા તૃતીયા વિડ્યો g૭ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org