Book Title: Shokshaka Prakarana Part 2
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 138
________________ 88 भगवति विशुद्धचित्तस्थापनम् साध्वागमानुसाराचेतो विन्यस्य भगवति विशुद्धम् । स्पर्शाssवेधात् तत्सिद्धयोगिसंस्मरणयोगेन ॥ १४ / १६॥ साधु यथा भवत्येवं आगमानुसारात् सिद्धान्तं पुरस्कृत्य चेतः चित्तं विन्यस्य = संस्थाप्य भगवति जिजे विशुद्ध निर्दोषं, स्पर्शस्य तत्त्वज्ञानस्य 'आवेधात् दृढतरसंस्कारात् तस्मिन् ध्याने सिद्धाः = लब्धात्मलाभा ये योगिनः तेषां संस्मरणयोगेन = सामस्त्येन स्मरणव्यापारेण तद्ध्यानमिष्टफलदं भवति । यो हि यत्र कर्मणि सिद्धः तदनुस्मरणस्य तत्रेष्टफलदत्वात् ||१४ / १६॥ ॥ इति चतुर्दशं षोडशकम् ॥ = = = = Jain Education International = कल्याणकन्दली अभ्यस्तध्यानस्य कायोत्सर्गः यथावस्थितो भवति, तथैव अभ्यन्तरतपःक्रमस्यापि व्यवस्थितत्वात्, तदुक्तं सूत्रकृताङ्गेऽपि -> झाणजोगं समाहट्टु कार्य विउसेज्ज सव्वसो - [ १ / ८ / २६ ] इति ॥१४/१५ ।। ३३३ = मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> तत्सिद्धयोगिसंस्मरणयोगेन आगमानुसारात् भगवति विशुद्धं चेतः साधु विन्यस्य स्पर्शावेधात् ध्यानं भवतीति गम्यम् ||१४ / १६ || जिने निर्दोषं तृष्णादिशून्यं चेतः विन्यस्य भगवद्भावोपलब्धिः स्यात् । तदुक्तं योगकुण्डल्युपनिषदि -> परमात्मनि लीनं तत्परं ब्रह्मैव जायते < [३/२४] । इदमेवाभिप्रेत्य नारदपञ्चरात्रेऽपि → मनो निवेश्य कृष्णे वै तन्मयो भवति ध्रुवम् <- [५/१० / ३८] इत्युक्तम् । यद्वा निर्दोषं = ब्रह्मभूतं चित्तं संस्थाप्य । परं ब्रह्मार्पणमुच्यते । तदुक्तं कूर्मपुराणे -> ब्रह्मणा दीयते देयं ब्रह्मणे सम्प्रदीयते । ब्रह्मैव दीयते चेति ब्रह्मार्पणमिदं परम् | | ॥ - [ ३ / १५] इति । शरभोपनिषदि अपि ब्रह्मार्पणं ब्रह्महविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् । ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ||२६|| - इत्युक्तम् । अस्मदभिमतञ्श्चेदमित्यभिसन्धाय ज्ञानसारे ब्रह्मण्यर्पितसर्वस्वो ब्रह्मदृग् ब्रह्म-साधनः । ब्रह्मणा जुह्वदब्रह्म ब्रह्मणि ब्रह्मगुप्तिमान् ॥ <- [ २८/ ७] इत्युक्तम् । ब्रह्मणि सर्वस्वसमर्पणञ्चाहङ्कारोच्छित्तये उपयुज्यते । इदमेवाभिप्रेत्य भगवद्गीतायां यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् । यत्तपस्यसि कौन्तेय ! तत्कुरुस्व मदर्पणम् ।। [९/२७] समं काय शिरोग्रीवं धारयन्नचलं स्थिरः । संप्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्वानवलोकयन् ॥ प्रशान्तात्मा विगतभीर्ब्रह्मचारी व्रते स्थितः । मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः ॥ - [६ / १३-१४] इत्युक्तम् । एतद्भावनासमुपजातः केवलदृष्टभावो ध्यानसंसिद्धये उपयुज्यते । इदमेवाभिप्रेत्य गीतायामेव मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय । निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः ॥ अथ चित्तं समाधातुं न शक्नोसि मयि स्थिरम् । अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय ! अभ्यासेsप्यसमर्थोऽसि मत्कर्म परमो भव ।। - [१२ / ८-९- १०] इति क्रमो दर्शितः । अभ्यासयोगश्च प्रागुक्तः [१३ / ११-१३] मैत्र्याद्यभ्यासयोग इहोक्तः ध्यानाभ्यासयोगो वा बोध्यः सम्यग्दृष्टिभिरिति दिक् ।।१४/१६।। -> इति मुनियशोविजयविरचितायां कल्याणकन्दल्यां चतुर्दशषोडशक योगदीपिकाविवरणम् । કરેલ હોય તેને તો કોઈ પણ સ્થાન કે કોઈ પણ અવસ્થામાં ધ્યાન નિરાબાધ રીતે થઈ શકે છે. [૧૪/૧૫] ગાથાર્થ :- ધ્યાનસિદ્ધ યોગીઓના સંસ્મરણ દ્વારા આગમને અનુસારે, ભગવાનમાં વિશુદ્ધ મનને સુંદર રીતે મૂકીને તત્ત્વજ્ઞાનના આવેધથી ધ્યાન ઈષ્ટફલદાયક બને છે. [૧૪/૧૬] ** યોગસિદ્ધનું સ્મરણ ઑગાનુકૂળતા લાવ ** ટીકાર્ય :- જે રીતે સુંદર થાય તે રીતે જૈન સિદ્ધાંતને આગળ કરીને, ધ્યાનમાં સિદ્ધિ મેળવનાર જે યોગીઓ હોય તેના સંપૂર્ણતયા સ્મરણ દ્વારા ભગવાનમાં મનને મૂકીને તત્ત્વજ્ઞાનના આવેધથી = અતિદઢ સંસ્કારથી જે ધ્યાન થાય ધ્યાન ઈષ્ટ ફલદાયક બને છે. આનું કારણ એ છે કે જે વ્યક્તિ જે યોગ-કાર્યમાં સિદ્ધ હોય [અર્થાત્ જેણે જે યોગ સિદ્ધ કર્યો હોય તે વ્યક્તિનું સ્મરણ તે કાર્યમાં ઈષ્ટ ફળને આપે છે. [૧૪/૧૬] વિશેષાર્થ :- ધ્યાન દ્વારા ઈષ્ટફળની પ્રાપ્તિ માટે ત્રણ વાત ખ્યાલમાં રાખવા જેવી છે. [૧] જે વ્યક્તિએ ધ્યાનને સિદ્ધ કરેલ હોય તે વ્યક્તિનું ધ્યાનના પ્રારંભ પૂર્વે અવશ્ય સ્મરણ કરવું. કારણ કે બહુમાનગર્ભિત તેના સ્મરણથી તે યોગની સિદ્ધિને અનુકૂળ કર્મક્ષયોપશમ થવા દ્વારા તે ધ્યાનમાં ઈષ્ટ ફળ-અનુકૂળતા આપે છે. તેના લીધે ધ્યાનસિદ્ધિ સુકર-સફળ થાય. [૨] પૂર્વે જે તત્ત્વજ્ઞાન મેળવેલ હોય તેના સંસ્કાર અત્યંત દૃઢ કરવામાં યોગસિદ્ધ વ્યક્તિના સ્મરણની આવશ્યકતા છે. તત્ત્વજ્ઞાનના સંસ્કાર અતિદઢ થવાથી ધ્યાન ઝડપથી સિદ્ધ થાય છે. [૩] સમ્યક્ રીતે જૈન સિદ્ધાંતને અનુસારે વિશુદ્ધ મનને ભગવાનમાં મૂકી દેવું. વિશુદ્ધ મન ભગવાનને સમર્પિત કરી દેવું; જેથી મન પ્રભુમય થઈ જાય. મનમાં પરમાત્માને નહિ રાખવાના પણ મનને જ પરમાત્મામાં રાખી દેવાનું, જેથી મનમાં અન્ય કોઈનો પ્રવેશ જ થઈ ન શકે. બસ પછી ધ્યાન સિદ્ધ થાય અને ઈટ ફલની सिद्धि थाय प्रभुनो आ अयित्य प्रभाव छे [ १४ / १६ ] १. मुद्रितप्रती 'वेधात्' इत्यशुद्धः पाठः । For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250