Book Title: Shokshaka Prakarana Part 2
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
88 नानातन्त्रानुसारेण कर्मस्थापनम् 8
३६७ माने. तदतिरेकेणेतरपरिकल्पनाबीजपदार्थाभावादित्यर्थः ।
अभ्युपगम्य परिकल्पितां दूषणान्तरमाह - यदि वा अभावः = असम्भवो न = नैव जातु = कदाचिदपि अस्याः = परिकल्पनाया: स्यात् । यदि जि/जाऽपीयं बाह्याभ्यन्तरपदार्थपरिकल्पनेष्यते तदा संसारदशायामिव मुक्तावपीयं भवेदिति भावः । ततश्च संसारमोक्षभेदाजुपपत्तिः, परिकल्पनाबीजसद्भावाभ्युपगमे तु पुरुषबोधस्वलक्षणव्यतिरिक्तवस्त्वन्तरसिद्भया प्रस्तुताऽद्वैतपक्षद्धयहानिः ॥१६/१०|| एवं परपक्षं निरस्य स्वोक्तत्रयसमर्थनायाऽऽह -> 'तस्मादित्यादि ।
तस्माद्यथोक्तमेतत्रितयं नियमेन धीधनैः पुम्भिः । भव-भवविगमनिबन्धनमालोच्यं शान्तचेतोभिः ॥१६/११॥ तस्मात् यथोक्तमेतत् त्रितयं = जीव-कर्म-तथाभव्यत्वरूपं नियमेन = नियोगेन धीधनैः = बुद्भिधनैः पुम्भिः
कल्याणकन्दली [१/९] यथा -> एष वन्ध्यासुतो याति खपुष्पकृतशेखरः । मृगतृष्णाम्भसि स्नातः शशशृङ्गधनुर्धरः ।। - [ ] इत्याद्याकारिका । तदतिरेकेण = पुरुषव्यतिरेकेण ज्ञानभिन्नत्वेन वा इतरपरिकल्पनाबीजपदार्थाभावात् = वास्तविकत्वे सति पृथिवीजलाग्नि-राग-द्वेष-मोह-विकल्पादेः कल्पनाविषयीभूतस्य पदार्थस्य विरहात् । मिथ्याऽविद्याया वासनापराभिधानाया निरासस्तु मत्कृतजयलताया अवसेयः ॥१६/१०॥
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> तस्मात् यथोक्तं एतत् त्रितयं भव-भवविगमनिबन्धनं शान्तचेतोभिः धीधनैः पुम्भिः | नियमेन आलोच्यम् ॥१६/११॥
जीव-कर्म-तथाभव्यत्वरूपमिति । आधान्तिमे निरूपिते । कर्ममीमांसा चाधुना नानातन्त्रानुसारेण क्रियते । तथाहि वेदान्तिभिः ब्रह्मस्वरूपो जीवस्त्वभ्युपगम्यते एव । एवं कर्माऽपि स्वीकर्तव्यम्, यथोक्तं शिवोपनिषदि -> न कश्चित् कस्यचिच्छक्तः कर्तुं दुःखं सुखानि च । करोति प्राक्तनं कर्म मोहाल्लोकस्य केवलम् ॥१११।। -, श्वेताश्वतरोपनिषदि -> कर्मानुगान्यनुक्रमेण देही स्थानेषु रूपाण्यभिसंप्रपद्यते - [५/११], प्रश्नोपनिषदि -> अथैकयोचं उदानः पुण्येन पुण्यं लोकं नयति । पापेन पापमुभाभ्यामेव मनुष्यलोकम् ।। <- [३/७], बृहदारण्यकोपनिषदि -> पुण्यो वै पुण्येन कर्मणा भवति, पाप: पापेन - [३/२/१३], -> न साधुना कर्मणा भूयान् नो एवाऽसाधुना कनीयान् - [३/८] इति च कोषातक्युपनिषदि । न च सर्वत्रैव प्रवृत्तिपरं कर्मपदमिति वक्तव्यम्, प्रवृत्तेः चिरकालाऽस्थायित्वेन फलादानेऽप्रत्यलत्वात्, तदुक्तं न्यायकुसुमाञ्जली उदयनेन -> चिरध्वस्तं फलायालं न कर्माऽतिशयं विना [१/९] । किञ्चैवं -> 'चित्तस्य हि प्रसादेन हन्ति कर्म शुभाशुभम् - [६/३०] इति मैत्रायण्युपनिषद्वचनमपि कथं सङ्गच्छते ? प्राक् नष्टस्य पुनर्मनःप्रसादेन नाशाऽसम्भवात् । -> ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुतेऽर्जुन ! - [८/३७] इति प्राक् [पृष्ठ-३१०] दर्शितं भगवद्गीता
* 8e4नानी 8c4ना अयोग्य * ઢીકાર્ચ :- બાહ્ય અને અભ્યાર પદાર્થોની પરિકલ્પના પણ સંભવતી નથી, જે કેવલ મુખ્ય પુરુષાત અથવા ફક્ત જ્ઞાન = જ્ઞાનાત જ તત્ત્વ સ્વીકારો તો. કારણ કે પુરુષ = બ્રહ્મ અથવા જ્ઞાનથી અતિરિક્ત કોઈ ચીજ જ નથી, કે જે પરિકલ્પનાનું બીજ = કારણ બની શકે. પરિકલ્પના = કલ્પના = વસ્તુશૂન્ય નિશ્ચય. જેિમ કે “આ વંધ્યાપુત્ર જય છે' એવો નિશ્ચય. વંધ્યાપુત્ર દુનિયામાં છે નહિ, છતાં તેનો નિશ્ચય એ વિકલ્પ કહેવાય.] પરિકલ્પનાનો સ્વીકાર કરીને શ્રીમજી બીજો દોષ આપે છે કે અથવા કયારેય પણ પરિકલ્પનાનો અભાવ નહિ થાય. જે કારણ વગર પણ બાહ્ય-આંતરિક પદાર્થોની આ પરિકલ્પના માન્ય હોય તો સંસાર અવસ્થાની જેમ મોક્ષમાં પણ આ પરિકલ્પના થશે-એ આશય છે. તેથી સંસાર અને મોક્ષનો ભેદ ન ઘટી શકે. અહીં અદ્વૈતવાદી તરફથી એવી દલીલ કરવામાં આવે કે – સંસારદશામાં કલ્પનાનું કારણ હોવાથી સંસાર અવસ્થામાં બાહ્ય-આંતરિક પદાર્થોની કલ્પના થશે. મોક્ષ અવસ્થામાં કલ્પનાનું કારણ ન હોવાથી મોક્ષદશામાં કલ્પના નથી હોતી. માટે સંસાર અને મોક્ષનો ભેદ સંભવી શકે છે. – તો તે બરાબર નથી, કારણ કે] કલ્પનાનું કારણ વાસ્તવિક છે એવું સ્વીકારવામાં આવે તો કેવલ પુરુષ કે કેવળ સ્વલક્ષણબોધથી ભિન્ન અન્ય વસ્તુની = કલ્પનાકારણની સિદ્ધિ થવાથી પ્રસ્તુત અપક્ષની હાનિ = ત્યાગ થશે. निथी अवैतसिद्धांतनो भंग यथे.] [१६/10]
આ રીતે પરપક્ષનું નિરાકરણ કરીને પોતે જણાવેલ ૩ વસ્તુના સમર્થન માટે ગ્રંથકારથી જણાવે છે કે – ગાચાર્ય :- માટે યથોકત આ ત્રણ વસ્તુ સંસાર-મોક્ષનું કારણ છે-એવું શાંત મનવાળા બુદ્ધિશાળી પુરુષોએ નિયમા વિચારવું अध्य. [१६/११] ટીકાર્ય :- માટે યથોક્ત જીવ, કર્મ અને તથાભવ્યત્વસ્વરૂપ ત્રણ વસ્તુ સંસાર અને મોક્ષ નિી વ્યવસ્થા) નું કારણ છે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250