________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજાવિ દીસઈ લોએ, ભત ચઈઉણ પુંડરિય નગે, સગે સુહેણ વચ્ચઈ, સીલવિહુણો વિ હોઉણ. ૧૯
આજે પણ લોકોમાં જોવામાં આવે છે કે જે પ્રાણી ભોજનનો ત્યાગ કરીને શત્રુંજય ઉપર અણસણ કરે છે તે આચાર રહિત હોય તો પણ સુખપૂર્વક વર્ગે જાય છે. ૧૯.
છત્ત ઝયે પડાગે, ચામરધિંગાર-થાલદાણ; વિજાતરો અ હવઈ, તહ ચક્કી હોઈ રાહદાણા. ૨૦
(આ તીર્થમાં) છત્ર-ધજા-પતાકા ચામર વીંજણો તથા થાળનું દાન આપવાથી મનુષ્ય) વિદ્યાધર થાય છે અને રથનું દાન કરવાથી ચક્રવર્તી થાય છે. ૨૦
દસ વીસ તીસ ચત્તા, લખ પન્નાસા મુફદામ; લહઈ ચઉત્થ-છક્કમ, દસમ દુવાલસ ફલઈ. ૨૧
(આ તીર્થમાં) દસલાખ ફૂલની માળા ચઢાવવાથી એક ઉપવાસનું, વીસ લાખ ફૂલની માળાથી બે ઉપવાસનું, ત્રીસ લાખથી ત્રણ ઉપવાસનું ચાલીશ લાખથી ચાર ઉપવાસનું અને પચાસ લાખ ફૂલની માળાથી પાંચ ઉપવાસનું ફળ મળે છે. ૨૧
ધુવે પબ્વવાસો, માસકખમણ કૂપરધુવમિ, કિય માસમ્બમણું, સાહૂ પડિલાભએ લહઈ. ૨૨
ન (આ તીર્થમાં) (કૃષ્ણાગરૂ વગેરે) ધૂપથી પંદર ઉપવાસનું, કપૂરથી મહિનાના ઉપવાસનું અને મુનિને દાન દેવાથી કેટલાક માસખમણનું ફળ થાય છે. ૨૨
નવિ તં સુવણભૂમિ-ભૂસણાદાણેણ અને તિત્વેસુ, જે પાવઈ પુણફલ, પૂઆહવણેણ સિતુંજે. ૨૩
શ્રી શત્રુંજય ઉપર પ્રભુપૂજા અને હવણથી જે ફળ થાય છે, તે E ૩૮ =
શત્રુંજય લઘુકલ્પ E
-
For Private And Personal Use Only