Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમુખ સુધર્મા સુરપતિ આગે, વીરજિસંદ એમ બોલે રે; ત્રણ ભુવનમાં તીરથ મોટું, નહિ કોઈ શત્રુંજય તોલે રે. શ૦૪ ક્રિસરીખા એ તીરથની, ચાકરી ચિત્તમાં ચાહે રે; કાયાની તો કાસલ કાઢી, સુરજકુંડમાં નાહે રે. શ૦૫ કાંકરે કાંકરે શ્રી સિધ્ધક્ષેત્રે, સાધુ અનંતા સિધ્યા રે; તે માટે એ તીરથ મોટું, ઉધ્ધાર અનંત કીધા રે. શ૦૬ નાભિરાયા સુત નયણે જોતાં, મેહ અમીરસ વૂડ્યા રે ઉદયરતન' કહે આજ મારે પોતે, શ્રી આદીશ્વર તૂક્યા રે શ૦૭
સ્તવન-૬
સિદ્ધાચલના વાસી વિમલાચલના વાસી, જિન પ્યારા આદિનાથને વંદન હમારા. પ્રભુજીનું મુખડું મલકે નયનોમાંથી વરસે અમીધારા. આદિ૦ ૧. પ્રભુજીનું મુખડું મન સે મિલાકર, દિલમેં ભક્તિની જ્યોત જગાકર; ભજીલો પ્રભુને ભાવે, દુર્ગતિ કદિ ના આવે. જિનજી) ૨. ભમીને લાખ ચોરાશી હું આયો, પુણ્ય દર્શન તમારા પાયો; ધન્ય દિવસ મારો, ભવના ફેરા ટાળો. જિનજી) ૩. અમે તો માયાના વિલાસી, તમે તો મુક્તિપુરીના વાસી કર્મબંધન કાપો, મોક્ષ સુખ આપો જિનજી૦ ૪. અરજી ઉરમાં ધરજે અમારીઅમને આશા છે પ્રભુજી તમારી; કહે “હર્ષ' હવે સાચા સ્વામી તમે, વંદન કરીએ અમે, જિનાજી પ્યારા, આદિનાથને વંદન હમારા, પ.
-
- -
૫૮
સ્તવન
For Private And Personal Use Only

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106