________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧. આષાઢ સુદ-૧૪ ચોમાસાના ચાર મહિના યાત્રા બંધ થતી
હોવાથી આ દિવસે ઘણા યાત્રિકો વર્ષની
છેલ્લી યાત્રા કરે છે. ૧૨. આસો સુદ-૧૫ પાંચ પાંડવો વીસ ક્રોડ મુનિ સાથે સિદ્ધિપદ
પામ્યા છે.
શ્રી શત્રુંજય ગિરિરાજના મહાસંઘપતિઓ ૧. શ્રી ભરત ચક્રવર્તીના સમયમાં ૯૯ ક્રોડ, ૮૯ લાખ, ૮૪
હજાર રાજાઓ સંઘપતિ બન્યા છે. શ્રી સગર ચક્રવર્તીના સમયમાં ૫૦ ક્રોડ, ૯૫ લાખ, ૭૫ હજાર
રાજાઓ સંઘપતિ બન્યા છે. ૩. પાંડવો તથા જાવડશાહ સુધીના સમયમાં ૨૫ ક્રોડ, ૯૫ લાખ,
૭ હજાર મહારાજાઓ સંઘપતિ બન્યા છે. ૪. શ્રી વિક્રમ રાજાએ આ તીર્થનો વિશાળ સંઘ કાઢ્યો હતો. ૫. મહામંત્રી શ્રી વસ્તુપાળ અને તેજપાળે ૧૨ વખત સંઘ કાઢ્યા
હતા. ૬. ત્રણ લાખ ચોર્યાશી હજાર સમકિતવંત શ્રાવકો સંઘપતિ
બન્યા છે. ૭. સત્તર હજાર ભાવસાર શ્રાવકો સંઘપતિ બન્યા છે. ૮. સોળ હાર ખત્રી શ્રાવકો સંઘપતિ બન્યા છે. ૯. પંદર હજાર બ્રાહ્મણ શ્રાવકો સંઘપતિ બન્યા છે. ૧૦. બાર હજાર કડવા પટેલ શ્રાવકો સંઘપતિ બન્યા છે. ૧૧. નવ હજાર લેઉઆ પટેલ શ્રાવકો સંઘપતિ બન્યા છે. ૧૨. પાંચ હજાર, પિસ્તાળીશ કંસારા શ્રાવકો સંઘપતિ બન્યા છે. ૧૩. સાતસો હરિજન શ્રાવકો તળેટી સુધીના સંઘની યાત્રાના સંઘપતિ
બન્યા છે. આશાતના ન થાય માટે ગિરિરાજ પર ગયા નથી.
= ૯૨ |
માહિતિ 3
For Private And Personal Use Only