SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજાવિ દીસઈ લોએ, ભત ચઈઉણ પુંડરિય નગે, સગે સુહેણ વચ્ચઈ, સીલવિહુણો વિ હોઉણ. ૧૯ આજે પણ લોકોમાં જોવામાં આવે છે કે જે પ્રાણી ભોજનનો ત્યાગ કરીને શત્રુંજય ઉપર અણસણ કરે છે તે આચાર રહિત હોય તો પણ સુખપૂર્વક વર્ગે જાય છે. ૧૯. છત્ત ઝયે પડાગે, ચામરધિંગાર-થાલદાણ; વિજાતરો અ હવઈ, તહ ચક્કી હોઈ રાહદાણા. ૨૦ (આ તીર્થમાં) છત્ર-ધજા-પતાકા ચામર વીંજણો તથા થાળનું દાન આપવાથી મનુષ્ય) વિદ્યાધર થાય છે અને રથનું દાન કરવાથી ચક્રવર્તી થાય છે. ૨૦ દસ વીસ તીસ ચત્તા, લખ પન્નાસા મુફદામ; લહઈ ચઉત્થ-છક્કમ, દસમ દુવાલસ ફલઈ. ૨૧ (આ તીર્થમાં) દસલાખ ફૂલની માળા ચઢાવવાથી એક ઉપવાસનું, વીસ લાખ ફૂલની માળાથી બે ઉપવાસનું, ત્રીસ લાખથી ત્રણ ઉપવાસનું ચાલીશ લાખથી ચાર ઉપવાસનું અને પચાસ લાખ ફૂલની માળાથી પાંચ ઉપવાસનું ફળ મળે છે. ૨૧ ધુવે પબ્વવાસો, માસકખમણ કૂપરધુવમિ, કિય માસમ્બમણું, સાહૂ પડિલાભએ લહઈ. ૨૨ ન (આ તીર્થમાં) (કૃષ્ણાગરૂ વગેરે) ધૂપથી પંદર ઉપવાસનું, કપૂરથી મહિનાના ઉપવાસનું અને મુનિને દાન દેવાથી કેટલાક માસખમણનું ફળ થાય છે. ૨૨ નવિ તં સુવણભૂમિ-ભૂસણાદાણેણ અને તિત્વેસુ, જે પાવઈ પુણફલ, પૂઆહવણેણ સિતુંજે. ૨૩ શ્રી શત્રુંજય ઉપર પ્રભુપૂજા અને હવણથી જે ફળ થાય છે, તે E ૩૮ = શત્રુંજય લઘુકલ્પ E - For Private And Personal Use Only
SR No.020708
Book TitleShatrunjay Stavana
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherFulchand Zaverchand Nahar Parivar
Publication Year1994
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy