Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 639
________________ શ્રમણભગવા ૩૪૫ અમદાવાદમાં જિનસ્તવનચાવીસી ’ તથા ‘ જિનસ્તવનખાવીસી ’, સ. ૧૭૮૩માં પાટણમાં ‘ જ્ઞાનપંચમીસ્તવન ’, ‘મહાવ્રતની ૨૫ ભાવનાની સજ્ઝાય ’, તથા · મેં તે। આણાં વહેાર્યા જી’ અને પર્યુષણ પની સ્તુતિ આદિ રચ્યાં હતાં. તે મહાસમ જ્ઞાનીપુરુષ હતા. તેમણે પેાતાનાં સાહિત્યમાં જ્યાતિ ની સંસ્કૃત વાણીને ગુજરાતી કવિતામાં પ્રગટ કરી હતી. ( સકલન : ત્રિપુટી મહારાજ રચિત જૈન પરંપરાના ઇતિહાસ ’ ભાગ-૪ માંથી સાભાર. ) * જૈન સાહિત્યના મજ્ઞ, તીથ યાત્રા સધાના મહાન પ્રણેતા પૂજ્ય પંન્યાસ શ્રી ઉત્તમવિજયજી ગણિ સ. ૧૭૬૦માં અમદાવાદ મુકામે શામળાની પાળમાં રહેતા શેઠ બાલાચક્રને ત્યાં એક પુત્રરત્નના યોગ થયો. બાળકનુ નામ પૂજાશાહ રાખવામાં આવ્યું. પૂજાશાહે વ્યવહારજ્ઞાન મેળવી પિતાની આજ્ઞાથી સ. ૧૭૭૮માં ૧૮ વર્ષોંની "મરે ખરતરગચ્છના ૫. દેવચંદ્રગણિ પાસે જૈન વિધિવિધાનનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પિતાની ઇચ્છાથી વધુ ભણવા માટે પ. દેવચંદ્ર સાથે સુરત ગયા. સુરતના શેઠ કચરા કીલા શ્રીમાળી પટ્ટણીએ પ. દેવચંદ્ર ગણના ઉપદેશથી સ ૧૭૮૪માં સમેતિશખર તીના જળરસ્તે, વાહન રસ્તે અને રેલ્વે રસ્તે યાત્રાસંઘ કાઢયો. પ. દેવચંદ્ર ગણુની સૂચનાથી તેમણે વિધિવિધાન માટે પૂજાશાહને યાત્રામાં સાથે લીધા હતા. પૂજાશાહને સમેતિશખર-મધુવનમાં ગુરુદેવે રાત્રે નંદીશ્વર દ્વીપ, સીમધરસ્વામીનું સમવસરણુ વગેરેનાં દર્શન કરાવ્યાં. શ્રીસંઘ સમેતશિખર તીર્થની યાત્રા કરીને સુરત પાછે ફર્યાં. પૂજાશાહે માતાપિતાની આજ્ઞા લઇ સ. ૧૭૮૬માં વૈશાખ સુદ ૬ના રોજ અમદાવાદમાં ૫ જિનવિજયજી ગણ પાસે દીક્ષા લીધી. ગુરુદેવે તેમનું નામ મુનિ ઉત્તમવિજય રાખ્યું. પ જિનવિજય ગણુિએ અને ૫, ઉત્તમવિજય ણુએ અમદાવાદ અને સુરતમાં પ દેવચંદ્રજી ગણિ પાસે રહી જૈનધર્મના શાસ્ત્રો તથા દ્રવ્યાનુયોગના મુખ્ય અભ્યાસ કર્યાં. સ ૧૮૦૫થી સ. ૧૮૧૦ દરમિયાન યતિય સુવિધિવિજય પાસે સુરતમાં અધ્યયન કર્યું. સુરતના સંઘવી તારાચંદે કચરા કીકાએ પં. ઉત્તમવિજય અને પં. પદ્મવિજયને ભણાવવાના સઘળા ખ કર્યાં હતા. તેમણે સ’. ૧૮૧૩-૧૪માં સુરતમાં ૫. ઉત્તમવિજય ગણિ પાસે ઉપધાન વહન કર્યાં. અને માલારોપણ મહાત્સવ કર્યાં. સ. ૧૮૨૧માં સુરતથી ગાડી પાર્શ્વનાથના છ'રી પાળતે સંઘ નીકળ્યેા હતા, તેમાં ૫. ઉત્તમવિજય ગણિ પણ હતા. ૫, ઉત્તમવિજયજી વિદ્વાન અને કવિ હતા. તેમણે સ. ૧૮૦૯ના આસા સુદ બીજને દિવસે ‘ મહાવીર—સ્તવન ’કડી–૨૦ની રચના કરી હતી. સં. ૧૭૯૯ના વૈશાખ સુદ ૩ને દિવસે સુરતમાં સંયમશ્રેણીનું ભગવાન મહાવીરનું સ્તવન ' અને મુનિશ્રી રત્નવિજયજીના કહેવાથી · વ માનજિનસ્તવન ચાવીસી ’ની સુ ંદર રચના કરી હતી. તેમ પંજિનવિજય ગણિના . ૪૪ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722