Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 664
________________ શ્રમણભગવા તેઓશ્રી દીક્ષા આપવામાં જેટલા ઉત્સાહી હતા તેટલા જ પદવી આપવામાં કડક હતા. તેમના એક શિષ્ય-દર્શનવિજયજી મહારાજે યાગવહનની ક્રિયા કરી લીધી હતી; એમને પદવી આપવા માટે શેડ શ્રી પ્રેમાભાઈ અને શ્રીસંઘે વિનંતી કરી ત્યારે પૂજ્યશ્રીએ શ્રી દવિજયજી મહારાજની અનેક કસેટી કર્યા પછી, તેઓ યેાગ્ય જણાતા, તેમને પદ્મવી આપવા સંમતિ દર્શાવી હતી. ૩૭૦ મહારાજે અમદાવાદ, પૂ. શ્રી મૂળચંદજી પાલીતાણા આદિ સ્થળામાં યતિઓ શ્રીપૂજાનુ જોર હતુ. તે તોડી નાખ્યું. તેમને વંદન કરવાનુ, તેમના સામૈયામાં જવાનું, તેમની પાસેથી પદવી લેવાનું બંધ કર્યું. તેમના સ્થાપનાચા ઉપર છેવટે રૂમાલ એઢાડવાનું પણ ન સ્વીકાર્યુ. પાલીતાણામાં તે યતિઓનુ એટલું જોર હતું કે સાધુએ પાલીતાણામાં આવી, છાનામાના યાત્રા કરીને ચાલ્યા જતા. એવે સમયે શ્રી મૂળચંદજી મહારાજે દર્શનવિજયજી મહારાજને ચાતુર્માસ માટે પાલીતાણા માકલ્યા. શ્રી દનવિજયજી મહારાજ વાદમાં અને પ્રવચનમાં એટલા પારંગત હતા કે યુવાનવયતિએ પાસે જવાને બદલે એમની પાસે વા માંડયો. યતિએ એમને સંઘ બહાર મૂકવાની ધમકી આપી. પરંતુ ઘણા યુવાનો અડગ રહ્યા. અને અંતે જેમને જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ મળી. આમ, યતિઓનુ જોર ઓછું થયું. તે પછી ખુદ મૂળચંદજી મહારાજે જ પાલીતાણામાં પધારીને ભક્તિસ`ગીત તેમજ વિવિધ રાગરાગિણીમાં પૂજા ભણાવવાના પ્રચાર કરીને લેાકેાનાં દિલ જીતી લીધાં. એમને પોતાના અનુયાયીઓ માટે ‘સંઘ’ શબ્દ વાપરવા અનુકૂળ ન લાગ્યા, એટલે એમને માટે · મેટી ટાળી ’એવા શબ્દ પ્રયેાજ્યા. એ વર્ષે શ્રી સિદ્ધક્ષેત્ર જૈન મેાટી ટાળી ’ની સ્થાપના થઇ, જે આજે પણ ચાલુ છે. 6 શ્રી મૂળચંદજી મહારાજ તર્કબદ્ધ દલીલેાથી સામેની વ્યક્તિને સમાધાન કરાવવામાં કુશળ હતા. એક વખત એક માણુસે તેમને કહ્યું કે, વૃદ્ધિવિજયજી મહારાજ ડલ્લે જઈ આવી ઘણું પાણી વાપરે છે; અને આપ બહુ એજી વાપરે છે. આમ કહેવા પાછળ પેલાના ઇરાદો એક સાધુની ખીજા સાધુ પાસે નિંદા કરાવાને પણ હતેા. પરંતુ મૂળચંદજી મહારાજે કહ્યું કે, ‘ ભાઈ, પૂર્વજન્મનાં સંસ્કારા જલ્દી જતા નથી. ગયા જન્મમાં વૃદ્ધિવિજયજી બ્રાહ્મણ હતા, એટલે પાણી ઉપર વિશેષ પ્રીતિ રાખે એ સ્વાભાવિક છે; જ્યારે હું મુસલમાન હતેા, એટલે પાણી ઓછું વાપરુ છું; અને તું ચમાર હતા, એટલે તું માણસના આત્માને જોવાને બદલે ચામડાં ચૂ'થવામાં વધુ રસ ધરાવે છે !' મહારાજની આ સ્પષ્ટતાથી પેલા ચૂપ થઈ ગયા ! સામાન્ય માનવીને તો ઠીક; પણ કોઈ વિશેષ વ્યક્તિને ય સાચુ' સંભળાવી દેવામાં પૂજ્યશ્રી અચકાતા નહીં. એવી જ રીતે, પેાતાની જ નહીં, કોઈ પણ સાધુની કે શાસનની ખાટી ટીકા સહન કરતા નહી. અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ એ એવી ટીકા કરી કે, આપણા તે બધા સમય બજારમાં કાં વીતી જાય છે એની ખબર જ પડતી નથી; પણ આપણા સાધુઓના આખા દિવસ ઉપાશ્રયમાં કેમ પસાર થતા આવી ત્યારે તેમણે પોતાના શિષ્યાને 46 77 મૂળચંદજી મહારાજ પાસે હશે ? શેની આ ટીકા આજ્ઞા કરી કે આજે મારું Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722