Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 263
________________ [ ૧૮ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. જ્યા હતા, તેવા લાભ થયેા. પછી કાઇક દિવસ બીજા નગરમાં ધનની આશાથી તે ફરવા લાગ્યા, પણ તે ખીચારા આ લેાકરૂઢીનું આ વચન જાણતા નહાતા,-જે કે સંભળાતા સારા દેશેા, અને સેવાતા રાજાએ વિગેરે દૂર રહેલી સર્વ વસ્તુ પ્રાયે કરીને વિસ્મય કરનાર થાય છે. કાઇક નગરમાં પ્રાપ્ત થયેલા તેણે કેટલાક વિણુકા દેખ્યા, અને તેમને પૂછ્યું, કે હું વણુકા ! તમે ક્યા દેશથી આવ્યા છે ? ” તેઓ પણ ખેલ્યા કે “ અમે વેપારવર્ડ ચિલાત દેશમાં જઈને ઘણું ધન મેળવીને ફરીથી અહીં આવ્યા છીએ. ” ત્યારે કાંઈક કરીયાણું અને ભાતું વિગેરે ગ્રહણ કરીને ઘણા સા સહિત તે દેશ તરફ તે ચાલ્યે. અને મહાતમ વાલુકા નામના માર્ગમાં ચાલ્યા અને તેને ઓળંગીને અતિશીતળ હિમના માર્ગમાં ગયા. ત્યાર પછી અત્યંત વિષમ પર્વતના માર્ગે ગયા. લાભથી પરાભવ પામેલા પુરુષ તેવુ થ્રુ શુ કરે છે? કે જે ન કરે ? જ્યારે તે ચિલાત દેશની સમીપ ગયા ત્યારે મ્લેચ્છ રાજાને બીજા રાજાઓ સાથે વિરાધ થયા. “ ચિલાત દેશ તરફ્ આ જાય છે. ” એમ કેાઈવરે કહેવાયેલા રાજાઓએ તે સાની સસાર વસ્તુ લઇને તેને પેાતાના ઘર તરફ પાછે વાળ્યેા. તેઓની દ્રષ્ટિને કાઇક પ્રકારે છેતરીને સ્વયંભૂદેવ જતા રહ્યો. ત્યાં જિલ્લના બાળકેાએ તેને પકડ્યો અને તેના હાથ-પગ ખાંધીને તથા તેના શરીરને લાહીવર્ડ લેપ કરીને તે દુષ્ટોએ તેને લઈ જઈને અટવીને વિષે મૂમ્યા. ત્યાં મડદાની ભ્રાંતિવડે અનેક ગીધ પક્ષીઓ આવી પડ્યા. અને તેઓ તીક્ષ્ણ ચંચુના પ્રહારના સમૂહવડે તેને મારવા લાગ્યા. પછી તે ગીધ પક્ષીઓને ખાણેાવડે હણીને તે ભિલ્લના પુત્રા સાંજે તે સ્વયંભૂદેવને ખધન રહિત કરીને પેાતાને ઘેર લાવ્યા. અને તેને જમાડીને યત્નવડે ઘરને વિષે ધારણ કર્યા (રાખ્યા). આ પ્રમાણે દિવસે દિવસે (હ ંમેશા) તેઓ તેને દુઃખ દેખાડવા લાગ્યા. કાઇક દિવસે જેટલામાં તે પ્રમાણે કરીને તેને કરે છે, તેટલામાં ત્યાં એક વાઘણુ આવી, ત્યારે તે જિલ્લના ખાળકા નાશી ગયા અને વાઘણુ પેાતાના પુત્રાને માટે તેને ઉપાડીને બીજા વનમાં લઈ ગઈ. અને તેણીની દાઢાવર્ડ તેના હાથ પગના બંધન તૂટી ગયા. પછી તેને ત્યાં મૂકીને તે વાઘણુ બાળકાને શેાધવા માટે વનાંતરમાં ગઇ. સ્વયંભૂદેવ પણ તરત જ નાશીને વનાંતરમાં ગયે.. અને નદીમાં શરીરને પ્રક્ષાલન કરીને કાઇ સાની સાથે કેટલાક દિવસે તે પેાતાને ઘેર આ પ્રમાણે વિચાર કરતા આવ્યેા હૈ જીવ! ઘણા ધનના લાભવડે તુ પૃથ્વીતળ ઉપર ભમ્યા છે, ત્યાં તારે ભાજનને પણ સંદેહ થયા છે. તું જે જીવતા ઘેર આવ્યે, તે તુ લાભ થયેા જાણુ. મૂત્રના રાધ થવાથી પ્રાણીઓના સૌભાગ્યવડે શું? વૈરાગ્ય પામેલા તેણે મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી, તે ચારિત્રને શુદ્ધ રીતે પાળીને તથા મરીને સ્વગે થયા. પછી સ્વયંભૂદેવની કથા ઉપર પ્રમાણે છઠ્ઠા વ્રત ઉપર પ્રભુએ કહી. ૧. જેની રેતી ઘણી તપેલી હાચ તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304