Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 269
________________ [ ૧૯૪ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર, "" તેણે કહ્યું. ત્યારે તે શ્રાવકે કાંઈપણ ગ્રહણ કર્યું નહીં અને કાંઇપણ ખેલ્યેા નહીં. પછી તે ધ્રુવે કાઇ એક પુરુષવડે લઈ જવાતી તેની ભાયુંને દેખાડી, તે પણ તે કાપ પામ્યા નહીં. આ વિગેરે તેવા અનુકૂળ ઉપસર્ગો કરીને પછી તેણે સિદ્ધ અને પિશાચ વગેરે પ્રતિકૂળ ઉપસર્ગો કર્યા, તા પણ તે છેૢાભ પામ્યા નહીં; ત્યારે ઇંદ્રની તે પ્રશંસાને ખેલતા તે દિવ્ય રૂપવાળા દેવ “ હું શું કરું? ” એમ એલ્યેા. ત્યારે ઇચ્છા રહિત તે શ્રાવકે તેની પાસે કાંઇપણ માંગ્યું નહીં. ત્યારે દેવ મેળ્યે કે-“ મારું દન નિષ્ફળ નહીં થાય. જિનચંદ્ર મેલ્યા કે-“ તા હૈ ઉત્તમ દેવ ! તે પ્રકારે તુ કર, કે જે પ્રકારે આ લેાકમાં શાસનની પ્રભાવના થાય. ” પછી તેનુ વચન અંગીકાર કરીને તે ધ્રુવે પરિવાર સહિત જિનમંદિરમાં જઈને અષ્ટાહિકા ઉત્સવ કર્યો. સુગંધી પુષ્પાવર્ડ જિનેશ્વરની પૂજા કરીને તે જિનેશ્વરની પાસે એ હાથ ઊંચા કરીને નૃત્ય કરવા લાગ્યા. નાચતા તે દેવને જોઇને સ લેાકેા આશ્ચર્ય પામ્યા, અને ખેલ્યા કે− અહા ! આ પૃથ્વી ઉપર જિનધર્મનું માહાત્મ્ય આશ્ચર્યકારક છે. ” દેવ પણ ખેલ્યા કે—“ હું લેાકેા ! કલ્પવૃક્ષ અને ચિંતામણિની જેવા આ જિનેન્દ્રના ધર્મ અવશ્ય સ્વર્ગ અને માક્ષને આપનાર છે, તેથી સુખને ઈચ્છનારા મનુષ્યાએ આ ધર્મને વિષે સર્વ પ્રકારે યત્ન કરવા. ” ત્યારે પ્રસન્ન મનવાળા લેાકેા પણ તેની ભક્તિ તે પ્રકારે કરવા લાગ્યા. આ પ્રમાણે તે દેવ જિનેન્દ્રધર્મ ની પ્રભાવના કરીને તથા જિનચંદ્રને પૂછીને ફ્રીથી સૌધર્મ દેવલેાકમાં ગયા. હું રાજા ! પૌષધ વ્રતને વિષે આ જિનચંદ્રની કથા તને કહી, કે જેનું મન ધર્મધ્યાનથી દેવા પણ ચળાવી શક્યા નહીં. આ પ્રમાણે પાષધવ્રતને વિષે જિનચંદ્રની કથા કહી. હવે ખારમું અતિથિસવિભાગ વ્રત જાણવું. તેમાં આ જગતમાં જેનેે તિથિ, પ અને ઉત્સવના સમૂહના ત્યાગ કર્યાં હાય, તે અતિથિ કહેવાય છે. ન્યાયથી પ્રાપ્ત કરેલા, કલ્પે ( ખપે ) તેવા, દેશકાળને ઉચિત અને સારા એદનાદિક પદાર્થ વડે શ્રદ્ધા, સત્કાર અને વિધિપૂર્વક ધર્મની બુદ્ધિવડે ભક્તિથી સાધુઓને જે સ ́વિભાગ કરવા (દાન દેવું ) તે માટા પુણ્યનું કારણુરૂપ અતિથિદાન કહેવાય છે. જેમ પૂર્વભવે આપેલું દાન સૂરપાળ રાજાને સુખનુ કારણ થયુ હતુ, તેમ અતિથિને આપેલું દાન સુખનું કારણ થાય છે. ’ ત્યારે ચક્રાયુધ રાજાએ શાંતિનાથ જિનેશ્વરને પૂછ્યુ કે “ હે પ્રભુ! તમે કહેલે આ શૂરપાળ નામના રાજા કાણુ થયા ? ” ત્યારે મેઘના જળની જેમ સર્વને સાધારણ વાણીવર્ડ શ્રી શાંતિનાથ જિનેશ્વરે તેની કથા કહી. “ આ ભરતક્ષેત્રને વિષે મનેાહર શ્રી કાંચનપુર નામનું નગર સમૃદ્ધિવડે દેવનગર ૧ તેનાથી પણ અધિક એમ હાવુ જોઇએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304