Book Title: Sardarni Vani Part 02
Author(s): Kumarpal Desai
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 3
________________ • અનુક્રમ • } • નિવેદન • વિચારો દર્શાવવામાં આવ્યા છે. એને જુદાં જુદાં શીર્ષકો આપીને એમણે કરેલી મુખ્ય વાતને ઉપસાવવામાં આવી છે. આમાંથી નવભારતના ઘડવૈયા એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિચારસરણીનો આલેખ મળી રહેશે. આ પુસ્તિકાઓ નાના કદની હોવાથી વ્યક્તિ ખીસ્સામાં રાખી શકશે તેમ જ સ્કૂલ, કૉલેજ અને જાગૃત નાગરિકોને એ ઉપયોગી બનશે એવી શ્રદ્ધા છે. સરદાર વલ્લભભાઈ પટેલ ૧૨૫મી જન્મજયંતી ઉજવણી સમિતિ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ૧. લોકમાન્ય તિલક ૨. અસરકારક માર્ગ ૩. અસહકારમાં જોખમ ૪. ભૂતકાળની ભૂલ ૫. સાંખી નહીં લઉં ૬. ખેડૂત : જગતનો તાત ૭. ઊંચું માથું રાખીએ ! ૮. પરસેવાની રોટી ૯. ગ્રામોદ્ધાર ૧૦. કોમી એકતા ૧૧. પાયખાનું કે દીવાનખાનું ! ૧૨. બારમું ન કરીએ ૧૩. અન્યાય સામે અવાજ ૧૪. શ્રમનું મહત્ત્વ ૧૫. કેળવણીમાં ક્રાંતિ ૧૬. સાચો શિક્ષક (માણસનો ઘડવૈયો) ૧૭. આત્માનો વિકાસ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 41