________________
ચિંતા કરી રહ્યા છે તેટલુ" સધનુ પુન્ય છે. માટે તેઓશ્રીને પૂરેપૂર સહકાર આપવા એ શાસનને મચાવવાના અવસર છે.
જે પક્ષમાં મેટી સખ્યામાં આચાર્યા કે સાધુએ હેાય ત્યાં ચારિત્રની સુવાસ ચેામેર ફેલાઈ ગઇ હેાય, તેને બદલે આજે માટાભાગના એ ઉત્તમ સ્થાનના ગૌરવને હણી નાખી ભગવાનના શાસનને ચુથી રહ્યા છે. તેને અટકાવવાની જવાબદારી ગચ્છાધિપતિની હતી.' તેઓશ્રીએ સંયમરક્ષા સિદ્ધાંતરક્ષા, કરવા સવના ભાગ આપીને શાસનને બચાવવાની પ્રેરણા કરનારા પોતે જ જવાબદારી અા ન કરી, તેનું મુખ્ય કારણ શ્રી ગચ્છાધિપતિના ગુણેા નહોતા, પણ રાષ્ટ્રનેતા જેવા ગુÃા હાવાથી સયમન રાગ નહોતા અને સંયમની સાચી કિંમત નહેતી. એટલે જ આટલીબધી સ્ત્રરાજકતા વધી ગઈ તે ખ્યાલમાં ન આવે તે માટે શ્રીમાના પૈસાના જોરે સાચી સાધુનાને મારી નાખવા શાસ્ત્ર અને સિદ્ધાંતનું શસ્ત્ર હાથમાં લીધું. જેમ રાષ્ટ્રનેતાઓએ સત્તા આટે સત્ય અને અહિંસાની વાતે કરી અસત્ય અને હિંસા વધારી દીધી તેવી જૈન શાસનની સ્થિતિ અંગત પ્રતિષ્ઠા વધારવા કી નાખી. સંયમરક્ષાની વાતા કરી તેને જ ધાત કર્યો.
પૂર્વ મહાસતીએને તથા બહેનોને એક સંધસેવક તરીકે વિનંતી કરું છું કે મા ભયકર કાળમાં સયમરક્ષા માટે આપ શાસ્ત્રના જ નિયમાનુ પાલન સખ્ત રીતે કરી-કરાવી ભગવાનના શાસનનું ગૌરવ વધારો શાસનની પૂર્વસેવા કરશે!, તા જ સાચો સાધુતાના દર્શન સુલભ થશે.
.
આાજ્ઞાભંજક અસંયમીઓની નિશ્રામાં ચાતુર્માસમાં હજારાની સાધર્મિકભક્તિ કરી શહેાત્સવ કર્યા. ઉજમણા કર્યા. નવ્વાણુ` યાત્રા તથા ઉપધાનતાની યોજના કરી. લાખા રૂપિયા ખરચ્યા. તેને લાભ કરનાર-કરાવનારને કેટલા થશે તે તે જ્ઞાની જાણે. પણ સાચી સાધુતાના દર્શન દુર્લભ કરી અસયમીએની પ્રતિષ્ઠા વધારી, તેથી તેની આત્મિકઉન્નતિ થાય નહીં, આત્મિક કલ્યાણ શ્રી સિદ્ધિગિરિજીની પવિત્ર છ ૫ માં દરેક ભુલેને એકરાર કરી, પાપાના પશ્ચાતાપ કરો, ફ્રી સાધુપણું લઈ, નિવૃત્ત થઈ, છેલ્લી વૃદ્ઘાવસ્થાએ સુદર આરાધના કરવા સકલ સંધને ખમાવી ગતિને સુલભ બનાવત્રા શાવિધિ છે. આવા સમથ શક્તિશાળીને ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવતા કરવા તે જ તેમની સાચી ભક્તિ છે.
સયમની પ્રતિષ્ઠા વધારવા ચિત્રભાનુને એવા લઈ લેવા માટે ફાના કરનારા આજે મૌન રહેશે તે તે કા` સંયમરક્ષા માટે નહેતુ પશુ વેવૃત્તિ માટેનુ પગલું હતું, તે અપ્રમાણુકત નું કાળુ કલક ૪૫ ળે ચોટશે. એ જ વિનંતી
લી સંઘસેવક દીપચંદ વખતચંદ્રના વન
૩૨ / વિભાગ ત્રીજો