Book Title: Sanyam Raksha Ange Mari Manovyatha
Author(s): Deepchand Vakhatchand Mehta
Publisher: Deepchand Vakhatchand Mehta

View full book text
Previous | Next

Page 198
________________ તેઓશ્રીની ઉદાસીનતા સાચી ઠરી. પણ અમારા જેવા અ ધશ્રદ્દળુ, ધ્વતિરાગી, ધર્મ માં અજ્ઞાન હતા તેથી શેઠશ્રીની પ્રમાણિક વાત પણ સમજ્યા નહીં. તેનું પરિણામ સાચી સાધુતાના નાશમાં આવ્યું. તેમાં માટા ફાળા દષ્ટિરાગીના છે તે કબૂલ કરવુ પડશે, ' C શ્રી આચાર્યશ્રીએ સંયમરક્ષાની વાત કરી સયમના નાશ કર્યા. શ્વાસનરક્ષાની વ તે કરી ભાનન માર્ગના નાશ કર્યાં 'સિદ્ધાંતરક્ષાની વાતા કરી દેવગુરુની આજ્ઞાને નાશ કર્યાં. છતાં શાસનને જે નુકશાન થયું છે તે વ્યક્તિરાગીએ નહિ સમજી શકે; પશુ નિસ્ત્રાયી, પ્રમાણિક ધમના સાચા રાગીઓ ઊંડા ઉતરશે તા ખાત્રી થશે કે ગચ્છ ધિપતિ બનો સ્થાને ગૈા દીધે તે સત્ય વાત જરૂર સમજાશે. ભૂતકાળ ભૂલી જઈએ અને હવે સધના સતાનાને દીક્ષા આપી. દેવગુરુના . આજ્ઞાભજંક અને અસૂયમીએ ન ખનાવા હાય, ભગવાનના માના દુશ્મન ન પકવવા હોય, પૂજ્ય સાધ્વીજી ૨૦ની શિયળરક્ષા કચ્છી હેય, બહેન-દિકરીઓની ધર્મસ્થાનમાં પવિત્રતા ટકાવવી હાય તા દેવગુરુની આજ્ઞાપાલન સાથે દરેક નિયમનું કડક પાલન તે જ સાચા સાધુ પકવવાના ઉપાય છે. હવે ગાફેલ રહીશું તે Àાહીના આંસુ સારવા પડશે અને જૈનશાસનનો પ્રતિષ્ઠા ખલાસ થઇ જશે. ચાર-ચાર વર્ષીથી સંયમરક્ષા માટે ઉપેક્ષા થઈ છે તેથી અચાય શ્રીને સાધુતા નાશ કરવા માટે સારી સફળતા મળતી ગઈ. તેમનુ જોઈ ખીજાઓને ઘણી ફાવટ આવતી ગઇ, તેને અટકાવવા નક્કર પ્રયાસ નહિ થાય તે તેનુ પરિણામ ઘણુ શય કર દેખાય છે. લિસ ઘસવ દ્વીપથ'દ વખતચંદતા વૃદ્રુત, વિભાગ ત્રીજો / ૪૧

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218