________________
તા. રર-૧-૮૫ મારા જીવનમાં મહત્ત્વના બે કાર્યો
શ્રી ગચ્છાધિપતિની શાસ્ત્રોની વાતને યાદ કરે તે તેમની વાણીમાં અને જીવનમાં આકાશ-જમીન જેટલું અંતર દેખાશે. આથી નકકી થશે કે ચાવવાના અને દેખાડવાના દાંત જેના જુદા હોય તે સ ધનું કદી હિત કરી શકે નહિ. વિવેકરૂપી ચક્ષુ ખોલી સત્ય સમજે કે ધર્મના નામે કેટલે અધમ કરાવી રહ્યા છે.
શ્રીમતે સઘના સ્તંભ છે, તેમને નમ્રતાપૂર્વક વિનંતી કરું છુ કે ઘણું પાપોથી મળેલી લક્ષમીને સદ્દઉપયોગ સંયમરક્ષા કરી જીવનને ધન્ય બનાવશે; પણ ભગવાનના શાસનને નાશ કરનારાઓને કદી સહાયક બનશો નહિ અને તેઓ
શ્રીની પ્રતિષ્ઠા વધારી સંઘનું અહિત કરશો નહિ – થી ગચ્છાધિપતિએ ઘણુંને દીક્ષાઓ આપી. તેમાંથી અનેક પાસે આશ્રવના સ્થાન ખુલા મુકયા. સંવર નિર્જરા માટે વ્યવસ્થા કરી નહિ. દેવગુરુની આજ્ઞાપાલનની ચિંતા કરી નહિ. અસ યમીઓને વંદન ચાલુ રખાવીને અનેક આત્માઓના જીવન બરબાદ કરી નાખ્યા. આ સત્ય હકીકત જાણવાની તત્પરતા ન હોય અને સાધુની સંયમરક્ષા કરવાની તાકાત ન હોય તો તેના અભાવે આપણું સંતાનોને દેવગુરુના આજ્ઞાભ જકને સોંપવા તે ઈરાદાપૂર્વક તેઓને આત્મિકઘાત કરવા
માટે થશે. mannammamunomomomomomanomenaman
શ્રી ઝાલાવાડ જૈન શ્વેતામ્બર મૂર્તિ પૂજક તપગચ્છ સ ઘના ટ્રસ્ટીઓ, આધક ભાઈઓની પવિત્ર સેવામાં,
સુરેન્દ્રનગર શ્રી આચાર્યશ્રી વિજયરામચદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે કહે છે કે શાસન-ક્ષા અને સિદ્ધાંતરક્ષા કરવામાં જીવનની સાર્થકતા છે. તેની સેવા કરવામાં એકલા રહેવુ પડે તે રહેવું પણ સિદ્ધાંતને મુકવો તેના કરતાં ઝેર ખાઈને મરી જવું વધારે સારુ
છે. તેઓશ્રીની આવી આત્મકલ્યાણ માટેની વાત સાંભળી ધર્મ કરવા માટે મેં મારા , જીવનમાં બે મહત્વના કાર્યો કર્યા.
૧. શેઠશ્રી કસ્તુરભાઈએ શાસનરક્ષ માટે સંમેલન બોલાવેલ તે અંગે શ્રી
૫૪ / વિભાગ ત્રીજો