________________
સતત કાળજી રાખે; અને સ`ઘયગુ ળ તથા મનેાખળ નબળુ પડે તે તેના થાતાપ કરે; પણ તેનાથી વિદ્ધનું કાય તા પ્રાણાંતે કદી કરે નહીં તે જ સવિગ્ન સાધુ ગણાય. તા આર્યાય શ્રીએ આ પાંચ મહાવ્રત પાળવા માટે પ્રયત્ન કર્યા છે કે ભાંગીને સારા દેખાવાના પ્રયત્ન કર્યો છે, તેમાં સત્ય શું છેતે આપણે વિચારીએ. સાધુને અહિંસક જીવન જીવવાનું પ્રતિક આવે છે. સંપૂર્ણ અહિંસક જીવન જીવવા માટે જ સાધુપણુ લેવાનુ છે—તેમ કહેનારા આચાર્યશ્રી પેાતે જ હિંસક
ની ગયા છે.
અસત્યવાદી કેવા છે ? અસયમીએ કેવા છે ? ભગવાનના ઓફ ભજન ધ્રુવા છે તેમજ પરિગ્રહી કેવા છે ?
સાધુને માટે પુણ્યના ભોગવટા કરવા તે ઈરાદાપૂર્ણાંક દુતીમાં જવાના ધન્ધ છે. રસગારવ, રૂદ્ધિગારવ અને સાતાગારવમાં જ, તેનેંડર મૂકીને, જીવન વ્યતીત કરનારા પેાતાને મહાત્મા તરીકે પૂજાવે, તે સબંધને આશીર્વાદ રૂપ બને કે શ્રાપરૂપ મને તે આપ પ્રમાણિકપણે વિચારશે.. જો સત્ય સમજવા પ્રયત્ન કરશે તે સંધને લૂટાતા જરૂર ખેંચાવી શકશેા.
તેઓશ્રી સવિઘ્ન સાધુ નથી તે તેમના જીવન ઉપરથી ને તેમણે કહેલ શાસ્ત્રીય વચન ઉપરથી, જો તપાસ ૫ચ નિમવામાં આવે તે, સાખીત કરી આપવાની મારી સપૂર્યું તૈયારી છે. તેમ છતાં, મારાથી છદ્મસ્થાના કારણે તેએશ્રીને અન્યાય થઈ જાય તે! ભૂલ સુધારવાની મને તક મળે,
તેઓશ્રી સવિગ્ન પાક્ષીક સાધુ પણ નથી, કારણ કે દેવ-ગુરુની આજ્ઞા ભાંગ્યા પછી તથા વ્રત ભાંગ્યા પછી જે પેાતાની જાતને મહાન કહેવરાવે તે સવિગ્ન પાક્ષીક સાધુમાં ન આવે સવિગ્ન પાક્ષીક સાધુમાં એટલી ઉત્તમ ખાનદાની અને પાપલિતા હોય છે કે તેઓ કદી વદન લેતા નથી અને પેાતાની જાતને નતે પાળવામાં સત્વહીન છું તેમ જાહેર કરે છે.
સામાન્ય ગૃહસ્થમાં જે ખાનદાની જોઇએ તેટલી ખાનદાની પશુ નથી, તે તેઓશ્રીના અત્યાર સુધીના કાર્યાથી નક્કી થઈ ગયુ છે.
પણ પાપાનુબ ધી પુણ્ય ઘણું જોરદાર કે તેમની એકલી વાણીથી અંજાઈ ગયા અને તેઓશ્રીના જીવન તથા કાવાદાવાને સમજી શકયા નહીં. તેથી સધે ઘણુ ગુમાવ્યું છે.
‘જૈન પ્રવચન'ની શરૂમાતમાં બાલબ્રહ્મચારી તરીકેનુ બિરૂદ આપેલ, તે બિરૂદ તેમને માથે વડીલા હતા તેથી, તે બિન્દ્વ ચાગ્ય નહીં લાગવાથી પાછું ખેંચી લીધ્રુ આજે તેઆને જે બિરૂ આપવામાં આવે છે તે બિરૂ તેમના વડીલેાની હાજરી ૩૪ / વિભાગ ત્રીજે