________________
* ગુજરાતીમાં જે ક્રિયાને સહાયકારક છે એવું ક્રિયાપદ લાગતું હોય તે ક્રિયાનું સંસ્કૃતમાં આજ્ઞાર્થ રૂપ વાપરવું અને એના ગણકર્મને પ્રથમ વિભક્તિ લગાડવી .ત. મૂર્ખાઓને બબડવા મૂર્વા નતુ |
સતિ સપ્તમી • જયારે પહેલી કિયાના આધાર પર બીજી ક્રિયા થતી હોય, ત્યારે પહેલી ક્રિયાના ધાતુનું વર્તમાન કૃદન બનાવી તેના ર્તાનું વિશેષણ બનાવવું અને... બંનેને સપ્તમી વિભક્તિ લગાડવી. દા.ત. * શાથે શાતિ સતિ ના કુળી ગાડીત - અગવદ્ - અમૂવ.
અનાદર અપછી • જયારે બીજી ક્રિયા પ્રથમ કિયા પ્રત્યે અનાદર વ્યક્ત કરતી હોય, ત્યારે પ્રથમક્રિયાના વર્તમાન કૃદન્ત અને ક્તને વિકલ્પ ષષ્ઠી વિભક્તિ લાગે છે. and गुरोः पश्यतः (सतः) शिष्योऽविनयमकरोत् । અથવા ગુરૌ પતિ (ક્ષતિ) શિષ્યો વિનયમો વાક્ય પ્રયોગ - ત્રણ પ્રકારના હોય છે.
કર્તરિ પ્રયોગ. ૨. કર્મણિપયોગ. ૩ ભલેપ્રયોગ. ૧ કર્તરિ પ્રયોગ-જે વાક્ય પ્રયોગ ક્તને મુખ્ય કરે તે કર્તરિ પ્રયોગ કહેવાય.આ પ્રયોગમાં í પ્રથમા વિભક્તિમાં હોય, યિાપદ કર્તાને અનુસરે અને...ત્યારે ક્તના વચન આદિ ક્રિયાપદને લાગે.
હત. *ખના પટ પરનિ= લો થાને જુએ છે. ૨. કર્મણિપયોગ-જે વાક્ય પ્રયોગ કર્મને મુખ્ય કરે તે કર્મણિપ્રયોગ. આ પ્રયોગમાં કર્મ પ્રથમામાં હોય અને ક્રિયાપદ કર્મને અનુસરે એટલે કે કર્મના વચનાદિ
ક્રિયાપદને લાગે અને ત્યારે કર્તાને તૃતીયા લાગે.
u.ત.* ને પી તે = લો ૧ થડો જોવાય છે. ભારે પ્રયોગ - જયાં ધાતુ, અકર્મક હોય અથવા તો ધાતુના કર્મની વિવેક્ષા ન હોય અને કર્તાની વિવકા ગોણ હોય ત્યાં ભાવે પ્રયોગ હોય.
A.ત.* ૩ નિષ્ણપિ - માં રે | NOTE:-A ક્રિયાપદને કોણ પૂછવાથી જે જવાબ આવે તે કર્તા અને ક્રિયાપદને શું / કોને પૂછવાથી જે જવાબ આવે તે કર્મ.
20