Book Title: Sankalit Sanskrit Niyamavali
Author(s): Divyaratnavijay
Publisher: Naminath Jain Sangh

View full book text
Previous | Next

Page 116
________________ નોંધ પહેલા બે સમાસમાં વિશેષતા પહેલા સમાસમાં સાધારણ ધર્મ નો ખાસ ઉલ્લેખ છે. બીજામાં ઉલ્લેખ નથી. જો..... સાધારણ ધર્મનો ઉલ્લેખ હોય, તો તેની સાથે પ્રથમ સમાસ જ થાય દા.ત. મનઃ રૂવ થામઃ : અહી ધનશ્યામ વૃષ્ણઃ એમ થાય પરન્તુ . કૃષન એમ બીજો સમાસ ન થાય. ૩. વિશેષણ પૂર્વપદ વિશેષણ પૂર્વપદનો ઉત્તરપદમાં વિશેષ્ય સાથે આ સમાસ થાય. દા.ત. • नीलं च तद् उत्पलं च • महती च सा सती च મહાસતી । ત્રણેય લિંગમાં ર્ ના રૂપોથી વિગ્રહ થાય છે. માત્ર પું. એકવચનમાં ગૌ થી માત્ત તે અમાશ્વ વિગ્રહ થાય છે. દા.ત. भक्तामराः । = નીલોલમ્ ।॰ ગમીરનાઃ। ૪. વિશેષણોભયપઠ A બન્ને પદ વિશેષણ હોય ત્યારે થાય. દા.ત. શીત ૨.તેવું કળ = =શીતોષ્ણમ્ । B એક જ વ્યક્તિએ કરેલ બે કાર્ય બતાવનાર રૂપાખ્યાન થાય તેવાં બે કુદન્ત હોય, તેમાંથી પ્રથમ કૂદન્ત આગળની ક્રિયા બતાવે અને દ્વિતીય કૂદન્ત તેની પાછળ થયેલી ક્રિયા બતાવે ત્યારે થાય. દા.ત. • आदौ स्नातः पश्चात् अनुलिप्तः 109 स्नातानुलिप्तः । आदौ पीतम् पश्चात् उद्गीर्णम् = पीतोद्गीर्णम् । . - . - તેવી રીતે ♦ગૃહીતનુ । ઈત્યાદિમા સમજવું C તે જ પ્રમાણે એક ભૂત કૃદન્ત અને તેના પછી તેનો જ નિષેધ બતાવનાર મૈં કે અન્ થી શરુ થતું ભૂતકૃદન્ત આવે ત્યારે પણ આ સમાસ થાય. દા.ત. છ ઋતમ્ ૨ ર્ અદ્ભુતમ્ ૨ कृताकृतम् । D વિધ્યર્થ કૃદન્ત કે તુલ્ય અર્થવાળા શબ્દ સાથે જાતિવાચક શબ્દ સિવાયના શબ્દ આવે તો આ સમાસ થાય. ા.ત. છ મોડ્યોળમ્ । • તુત્ય ́તઃ । પરન્તુ મોન્ચઃ ઓવનઃ અહીં મોઝ્યોવનઃ એમ સમાસ ન થાય કેમકે ઓન શબ્દ જાતિવાચક છે.

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138