Book Title: Sankalit Sanskrit Niyamavali
Author(s): Divyaratnavijay
Publisher: Naminath Jain Sangh

View full book text
Previous | Next

Page 125
________________ 2. a. રાત્ર, ગદ્દ અને ગદ અંતવાળા તત્પરુ પુલિંગમાં આવે. ત પૂર્વરાત્રઃ | » મધ્યાહ્ન I સપ્તાહ | b. સંખ્યા પછી રાત્ર અને પુષ, મુનિ શબ્દ પછી શબ્દ નપું) માં આવે. ઘ.ત. નવરાત્રમ્ | • MRIત્રમ્ | • પુરમ્ | - સુરિનામ્ | I પથિન્ શબ્દનો પણ આદેશ વિધે થાય નગ્ન તત્પ૦ તથા દ્વિગુતત્પર સમાસમાં પથ નપુંસકલિંગમાં આવે હત. • શિવજી પચા. - શિવપથ | પર્વ.. • વિપઃ વિપચાર | • નિમ્ તત્પમાં ૦ થમ્ - અપભ્યાઃ | » ત્રિપથમ્ | Tv ઉત્તરપદમાં છાયા શબ્દ હોય અને છાયા કરનાર વસ્તુ અનેક હોય તો છીયા નું છાય થાય. અને નપું) માં આવે. ઠત • છાયા = રૂછીયમ્ | v a. પૂર્વપદમાં ગત્ સિવાયના રાજાના પર્યાયવાચી શબ્દ તથા રક્ષણ કે પિશા શબ્દ અને ઉત્તરપદમાં સમા શબ્દ... આવે તો સમન્ (નપું) થાય. શ્રત ૦રવરલમમ્ ૦ રસમમ્ | પરનુ નામ અહી ન થયું b.સમ શબ્દ સમૂહ અર્થમાં હોય તોપણ નપુંસક લિંગમાં આવે દા.ત.ત્રીસમમ્ | vi ઉત્તરપદમાં રહેલા સેના, સુરા, છાયા, શાતા, નિશા આ શબ્દો વિત્યે નપું. . માં આવે. દા.ત. • ગ્રાહણેના / બ્રાહણેનમ્ ા નોશાતા / શાસ્ત્રમ્ | •यवसुरा / यवसुरम् ।. कुड्यच्छाया /कुड्यच्छायम् । श्वनिशा/ श्वनिशम् । Note :- લિંગ વિષયક ઉપરના તમામ નિયમો માત્ર તત્પમાં જ લાગે. અન્યત્ર લાગે નહિ દા.ત. બહુવ્રીહિમા - દૃઢનો રાની | નમ્ બહુવ્રીહિમાં ક અસેના કર્મધારયમાં જ પરમસેના | બહુવતિ સમાસું આ સમાસ અન્ય પદ પ્રધાન છે. લાગ:- સામાન્યથી જે સમાસમાં પૂર્વપદ વિશેષણ હોય, ઉત્તરપદ વિશેષ હોય અને આખો સમાસ બીજા કોઇ પદનું વિશેષણ હોય ત્યારે આસમાસ જાણવો. બહુવ્રીહિ સમાસ વિશેષણ છે. તેથી તેના વિગ્રહમાં વિશેષ્યની જાતિ અને વચન પ્રમાણે પ્રથમા અને સંબોધન સિવાય અર્થના સંબંધને અનુસાર વત્ સર્વનામના છએ વિભક્તિ ના રૂપોનો પ્રયોગ થાય છે. 118

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138