Book Title: Sankalit Sanskrit Niyamavali
Author(s): Divyaratnavijay
Publisher: Naminath Jain Sangh

View full book text
Previous | Next

Page 137
________________ ૫) આતુ પ્રત્યય ાત કે વ્યં અસ્તિવૃતિ યાત્તુઃ । કદાચિત અન્ય અર્થમાં આવે. દા.ત. જે શીત ન સહતે કૃતિ શીતાનુંઃ । સપ્તમી અર્થમાં ૧. સર્વનામથીત્ર પ્રત્યય દા.ત. જે અસ્મિન્ કૃતિ અત્ર । વં તંત્ર । સર્વત્ર । ૨. કાલ અર્થમાં પ્રત્યય દા.ત. જે સ્મિન્ જાતે રૂતિ વા પૂર્વ. સવા । તા ઇત્યાદિ.. પંચમી વિભક્તિના અર્થમાં ૧ શબ્દથી ત ્ પ્રત્યય ઘાત +àવાત્ તિ રેવતઃ । વં તતઃ। માત્રાતઃ। વત્ પ્રત્યય ક્રિયાસંબંધી સમાનતા કે સર્દશતા બતાવતા અર્થમાં. દા.ત. જે ચૈત્રણ વ = ચૈત્રવત્ । વિધિવત્ વગેરે સાત્ પ્રત્યય વસ્તુમાં પૂર્ણ પરિવર્તન થઇ જાય અથવા તેની સાથે એકમેક થઇ જાય ત્યારે લાગે. દા.ત. જે પ્નું શસ્ત્ર અગ્નિઃ સંપદ્યતે કૃતિ અગ્નિસાત્ મતિ । एवं आत्मसात् । भस्मसात् करोति । राजसात् । નામધાતુ :- કેટલીકવાર ‘તુલ્ય આચરણ’ આદિ અર્થમાં નામને ન્ય’ પ્રત્યય લાગી નામધાતુ બને છે. અને આત્મનેપદમાં રૂપ થાય છે. દા.ત. કે ચિંતાગિરિવર આપતિ चिंतामणीयते । ક્યારેક ય લાગ્યા વિના જ પરઐપદના પ્રત્યય લાગે. દા.ત. જે નમિવાપતિ નતતિ । 130 = =

Loading...

Page Navigation
1 ... 135 136 137 138