Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકપાત્રી તથા સીતા અને રામની પાવક વાત ધરાવતા ઉન્મત્તરાઘવમાં ન હોવાથી તેને માન માની રાકાય નહીં.
a૫કના ચોથા પ્રકાર પ્રદાનનાં-(૧) નિંદાપાત્ર વિટ, પાખંડી અને દંભીની વાર્તા અને (૨) હાસ્ય રસની પ્રધાનતા એ લક્ષણો કરુણ રસપ્રધાન અને પુણ્યશ્લોક સીતા-રામની વાર્તા ધરાવતા એકાંકી ઉમરાઘવમાં ન હોવાથી તેને પ્રદતન પણ ના કહેવાય.
રૂપકના પાંચમા પ્રકાર કિમનાં-(૧) ચાર અંકે (૨) રૌદ્ર રસની મુખ્યતા અને (૩) કપટ, જદુ, યુદ્ધ વગેરે ધરાવતી વાર્તા એ લક્ષણે કરુણ રસપ્રધાન એકાંકી ઉન્મત્તરાઘવમાં ન હોવાથી તેને મિ પણ ન મનાય.
રૂપકના છ પ્રકાર નાં-(૧) ઘણુ મનુષ્યો અને (૨) સ્ત્રી સિવાયના કારણે થતા યુદ્ધની વાતાં એ લક્ષણે એાછા મનુષ્યો ધરાવતા યુહરહિત એકાંકી ઉમારાઘવમાં ન હોઈ તેને સ્થાન પણ ન લખી શકાય. •
રૂપકના સાતમા પ્રકાર સમવારનાં–(૧) ત્રણ અંકે (૨) દેવાસુરવિષયક વાર્તા અને (૩) વીર રસની પ્રમુખતા એ લક્ષણે અસુરની વાર્તા વગરના, કરુણ રસપ્રધાન એકાંકી ઉન્મત્તરાધવમાં ના હાઈ તેને સમજ્જાર પણ ન કહેવાય.
રૂપકના આઠમા પ્રકાર વધીનાં(૧) એકાદ પાત્ર અને (૨) શૃંગાર રસની મુખ્યતા એ લક્ષણે વધુ પાત્રાવાળા કરુણ રસપ્રધાન ઉન્મત્તરાધવમાં ન હોવાથી તેને વીથી પણ ન ગણાય.
રૂપકના નવમા પ્રકાર હાનાં-(૧) ચાર અંકે અને (૨) દિવ્ય સ્ત્રીનું અપહરણ અને તેને લીધે યુદ્ધ એ લક્ષણે* યુદ્ધરહિત એકાંકી ઉન્મારાઘવમાં નથી તે મૃગ પણ ન લેખાય.
રૂપકના દસમા પ્રકાર અથવા ઉત્સુષ્ટિકાંકનાં-(૧) અનેક સ્ત્રીઓનો વિલાપ અને (૨) હાર, જીસ તથા વા યુદ્ધની વાર્તા એ લક્ષણેનાયક નાયિકાના વિયોગની વાત ધરાવતા ઉમરારાઘવમાં ન હોઈ તેને ૪ % અથવા ઉત્સુષ્ટિકાંક માની ના શકાય. આથી આધુનિક નાટવિવેચકાને મત યોગ્ય જણાતો નથી.
રસપ્રધાન રૂપથી જુદું પડતું ઉપરૂપક નુત કે નૃત્ય પ્રધાન હોય છે. ઉપરા૫કના પ્રથમ પ્રકાર arટાનાં-(૧) સ્ત્રી પાત્રની અધિકતા અને (૨) ચાર અંકે એ લક્ષ૨ પુરુષપાત્રોની વિપુલતાવાળા એકાંી ઉમરાઇવમાં ન હોવાથી તેને નાટિશ ન લખી શકાય.
A ઉપપકના બીજા પ્રકાર પ્રારાજાનાં-(૧) નાટિકાની જેમ ૪ અંકે (૨) શૃંગાર રસની પ્રધાનતા અને () નાયક-નાયિકા વચ્ચે-વેપારી વગેરે જેવા એ લક્ષણે ૩ કરુણ રસપ્રધાન, ક્ષત્રિય નાયકવાળા એકાંકી ઉમરાવમાં ન હોવાથી તે પ્રકારળિ ન હોઈ શકે.
ઉપરૂપકના ત્રીજા પ્રકાર માળિયાનું મૂર્ખ યા દીન નાયકની વાર્તાનું લક્ષણ રામ જેવા મેધાવી અને ઉરામ નાયકની વાર્તા ધરાવતા ઉન્મારાધવમાં નથી એટલે તે મrfજ પણ ન હોઈ શકે. આ ઉપરૂપકના ચોથા પ્રકાર દશનાં-(૧) પાંચ કે વધુ અંકે (૨) દિવ્ય અને માનુષ પાત્રો અને (૩) દરેક અંકમાં વિદૂષકની હાજરી એ લક્ષણ૫ વિદૂષક અને દિવ્ય પાત્રરહિત એકાંકી ઉમરરાવવામાં જોવા મળતાં નથી તેને તે ગેટ નથી એ સપષ્ટ છે.
૩મરાવને નાટયપ્રકાર ]
[ ૩૭
For Private and Personal Use Only