Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકપાત્રી તથા સીતા અને રામની પાવક વાત ધરાવતા ઉન્મત્તરાઘવમાં ન હોવાથી તેને માન માની રાકાય નહીં. a૫કના ચોથા પ્રકાર પ્રદાનનાં-(૧) નિંદાપાત્ર વિટ, પાખંડી અને દંભીની વાર્તા અને (૨) હાસ્ય રસની પ્રધાનતા એ લક્ષણો કરુણ રસપ્રધાન અને પુણ્યશ્લોક સીતા-રામની વાર્તા ધરાવતા એકાંકી ઉમરાઘવમાં ન હોવાથી તેને પ્રદતન પણ ના કહેવાય. રૂપકના પાંચમા પ્રકાર કિમનાં-(૧) ચાર અંકે (૨) રૌદ્ર રસની મુખ્યતા અને (૩) કપટ, જદુ, યુદ્ધ વગેરે ધરાવતી વાર્તા એ લક્ષણે કરુણ રસપ્રધાન એકાંકી ઉન્મત્તરાઘવમાં ન હોવાથી તેને મિ પણ ન મનાય. રૂપકના છ પ્રકાર નાં-(૧) ઘણુ મનુષ્યો અને (૨) સ્ત્રી સિવાયના કારણે થતા યુદ્ધની વાતાં એ લક્ષણે એાછા મનુષ્યો ધરાવતા યુહરહિત એકાંકી ઉમારાઘવમાં ન હોઈ તેને સ્થાન પણ ન લખી શકાય. • રૂપકના સાતમા પ્રકાર સમવારનાં–(૧) ત્રણ અંકે (૨) દેવાસુરવિષયક વાર્તા અને (૩) વીર રસની પ્રમુખતા એ લક્ષણે અસુરની વાર્તા વગરના, કરુણ રસપ્રધાન એકાંકી ઉન્મત્તરાધવમાં ના હાઈ તેને સમજ્જાર પણ ન કહેવાય. રૂપકના આઠમા પ્રકાર વધીનાં(૧) એકાદ પાત્ર અને (૨) શૃંગાર રસની મુખ્યતા એ લક્ષણે વધુ પાત્રાવાળા કરુણ રસપ્રધાન ઉન્મત્તરાધવમાં ન હોવાથી તેને વીથી પણ ન ગણાય. રૂપકના નવમા પ્રકાર હાનાં-(૧) ચાર અંકે અને (૨) દિવ્ય સ્ત્રીનું અપહરણ અને તેને લીધે યુદ્ધ એ લક્ષણે* યુદ્ધરહિત એકાંકી ઉન્મારાઘવમાં નથી તે મૃગ પણ ન લેખાય. રૂપકના દસમા પ્રકાર અથવા ઉત્સુષ્ટિકાંકનાં-(૧) અનેક સ્ત્રીઓનો વિલાપ અને (૨) હાર, જીસ તથા વા યુદ્ધની વાર્તા એ લક્ષણેનાયક નાયિકાના વિયોગની વાત ધરાવતા ઉમરારાઘવમાં ન હોઈ તેને ૪ % અથવા ઉત્સુષ્ટિકાંક માની ના શકાય. આથી આધુનિક નાટવિવેચકાને મત યોગ્ય જણાતો નથી. રસપ્રધાન રૂપથી જુદું પડતું ઉપરૂપક નુત કે નૃત્ય પ્રધાન હોય છે. ઉપરા૫કના પ્રથમ પ્રકાર arટાનાં-(૧) સ્ત્રી પાત્રની અધિકતા અને (૨) ચાર અંકે એ લક્ષ૨ પુરુષપાત્રોની વિપુલતાવાળા એકાંી ઉમરાઇવમાં ન હોવાથી તેને નાટિશ ન લખી શકાય. A ઉપપકના બીજા પ્રકાર પ્રારાજાનાં-(૧) નાટિકાની જેમ ૪ અંકે (૨) શૃંગાર રસની પ્રધાનતા અને () નાયક-નાયિકા વચ્ચે-વેપારી વગેરે જેવા એ લક્ષણે ૩ કરુણ રસપ્રધાન, ક્ષત્રિય નાયકવાળા એકાંકી ઉમરાવમાં ન હોવાથી તે પ્રકારળિ ન હોઈ શકે. ઉપરૂપકના ત્રીજા પ્રકાર માળિયાનું મૂર્ખ યા દીન નાયકની વાર્તાનું લક્ષણ રામ જેવા મેધાવી અને ઉરામ નાયકની વાર્તા ધરાવતા ઉન્મારાધવમાં નથી એટલે તે મrfજ પણ ન હોઈ શકે. આ ઉપરૂપકના ચોથા પ્રકાર દશનાં-(૧) પાંચ કે વધુ અંકે (૨) દિવ્ય અને માનુષ પાત્રો અને (૩) દરેક અંકમાં વિદૂષકની હાજરી એ લક્ષણ૫ વિદૂષક અને દિવ્ય પાત્રરહિત એકાંકી ઉમરરાવવામાં જોવા મળતાં નથી તેને તે ગેટ નથી એ સપષ્ટ છે. ૩મરાવને નાટયપ્રકાર ] [ ૩૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103