Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 51
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભે . વિદ્યાભવન, અમદાવાદમાં કેટલાંક જૈન શિ આવીણચંદ્ર પરીખ ભારતી શલત+ અમદાવાબા શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન સંશાધન વિદ્યાભવનના સંગ્રહાલયમાં સંગૃહીત જન શિલ્પા શ્રી પીરા છ સાગસ અને શ્રી વાકાણી દ્વારા સંસ્થાને ભેટ મળેલ છે. આ શિલ્પોમાંનાં સાત જેટલાં શિપિ વિશે અહીં મૂતિમાનિક દષ્ટિએ વણજ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ૧. હમ : આ સામાન્ય પરિહાંક ૧ર૪૦ છે. રતાશ પડતા રેતિય પાષાણની અલી આ મતિન પા૫ ૫૧૮૧૦ સે.મી. છે. સમિિતમાં ઊભેલ્પ યક્ષના સરસ પર બાણ મુખ પષ્ટ દેખાય છે. યક્ષે વનમાળા અને વહે ચપટો પ્ર ધારણ કર્યા છે. હાથમાં બેવડા પહેળા બાજુ અને કંકણું ધારણ કર્યાં છે. તેમના નીચલા હાથની નીચે એક એક અનુચર કંઢરેલો છે. પક્ષના જમણા ઉપલા હાથમાં ખડગ જણાય છે. તમારે ઉપલા ડાબા હાથમાં વિશલ (9 જણાય છે. ચાર હાથ ખંડિત છે. મધ્યમાંના આ હાથમાં અસ્પષ્ટ અયુધ (લરિકા ૨) નજરે પડે છે. નીચેના ભાગમાં બંને બાજુ બે અનુચર જણાય છે, જેમાંના એકને ડાબો અને બીજાને જમણે હાથ ફ્લવલંબિત છે. મુક જડિત ચૂડામણિ અને છાતી પરના પટ્ટના આધારે મૂતિ જૈન તીર્થકર સંભવનાથના ત્રિસુખ યક્ષની હોવાનું જણાય છે. વાહન કોતરેલું નહીં હોવાથી આ યક્ષ દિગંબર કે શ્વેતાંબર હોવાનું કહી શકાતું નથી. શ્વેતાંબર અને દિગબર પરંપરામાં ત્રિમુખ વૃક્ષના છ હાથ હોવાનું જણાવાયું છે. દિગંબર પરંપરા અનુસાર ત્રિમુખ યક્ષના છ હાથમાં ચક્ર, ખડગ, અંકશ, દંડ, ત્રિશલ અને દૃષ્ટિ હોય છે, જ્યારે શ્વેતાંબર પરંપરામાં ત્રિમુખ યક્ષના જમણા હાથમાં નકુલ, ગદા અને અભય મુદ્રા તથા ' ડાબા ત્રણ હાથમાં બિજો, અમારા અને માળા (હા) (ય છે.* આ ત્રિસુખ માસની સ્વતી પ્રતિમા ઉખાવાનું જણાતું નથી. છે. જે. વિદ્યાલય માલયની મા મસિ વાત રહિત અને કસાયેલી છે. જો કે તેની કતિ નું મોહર છે. બંને પાર્વગત મુખાતિઓ કામ નાની હોવાથી તેમજ તેજ પરની નાનીની સ્કાઈ જતાં એ બે મુખ જોળી કાપીને સંરકામાં હોય એમ જાય છે. ભણાને આધારે આ સતિ ઈ.સ.ની આમી-નવમી નાહી લી પ્રાચીન જણાય છે. ૨. સુપાર્શ્વનાથ આરસમાંથી કંડારેલી વીથ કર પ્રાથનાથની આ પ્રતિમાને સામાન્ય પરિઝણાંક ૧૫૭૮ છે. એનું માપ ૪૧૫૪૧૫.૫ સે.મી. છે. તીર્થંકર સુપાર્શ્વનાથ પગનું પાચન વાળી મેચમુદ્રામાં હોય રાખી ઉપદેશ આપતા હોય એમ બેઠા છે. એમનાં વિસ્તૃત ચીનાર તે ખુલ્લામાં છે. એમના મસ્તક પર કંવલશ્ચિત કેસાવ ઉછળી છે. એમની નાયિકા અણીદાર, એક પાતળા અને બોલવા પટે જણે . મિયામક, શ. વિદ્યાલયમ, બાવાદ + રીડર, જે. જે. વિન, અાવાદ ના w] [સામીપ્ય છે. વાચ, ૧૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103