Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાંધીજીએ રાષ્ટ્રીય ચળવળમાં રાજસીય ક્ષેત્રમાં ચામાહાર, સ્વરાજ, સ્વદેશી (ચરખા દ્વારા સ્વાશ્રયી બનવા જેવી પ્રવ્રુત્તિ)અને સત્યાગ્રહ જેવા અહિંસક કાયક્રમે, હૃખલ કર્યા, એ કાર્યક્રમા દેશભરના ખેડૂતા અને ગામડાના કારીગર વર્ગા જેવા ગ્રામ્ય સમુદાયને ગમ્યા, પણ ગાંધીજીના આવા આર્થિક કાયો ગ્રામ્ય સમુદાયની જરૂરિયાતાને સતાષી શકે તેવા ન હતા એ સ્પષ્ટ હતું. એમ છતાં ગાંધીજીએ પોતાના વિરલ અને તેજસ્વી વ્યક્તિત્વથી ગ્રામ્ય સમુદાયને જગાડયો અને ચેતનવ ંતા મનાો. પશુ ખેડૂતાની સ્થિતિ સુધરી શકે તેવા ખેડૂતના ગીન અને ખેતીમિક સભધમાં પશ્ર્વિતન લાવા માટે શાંતીથો ચેડા પ્રમાણમાં પણ નેધમાત્ર નાયર ન કર્યું....
એમ છતાં, કોંગ્રેસે ગાંધી યુગમાં ખેડૂતાને સહિત કરવા તરફ ધ્યાન આપ્યુ. એર્િટન મરના મતન્ય પ્રમાણે હિના ખેડૂતા જે ‘આજ્ઞાપાલક' હતા તેમના અને કોંગ્રેસ વચ્ચેના સધ ગાંધીજીની અહિંસા દ્વારા જ રચાયે! અને ચાલુ રહ્યો, ઉપલા વર્ગ ખેડૂતાની શાંતિમ્ય ચળવળ સાથે સમાપાનભરી રીતે વૉ.
ગાંધીથ્રો હિંમાં આવ્યા (જન્યુઆરી, ૧૯૧૫) પછી અમદાવામાં વસવાત કરી સરખ પરામાં સત્યાગ્રહાશ્રમની સ્થાપ્ના કરી (મે, ૧૯૧૫). એક વષઁ સુધી રાજકીય પ્રવૃત્તિઓમાં પડયા વગર પ્રવાસ ખેડીને દેશની સાચી પરિસ્થિતિનુ અવલાકન કર્યું".
પક્ષના એશિલમાં ગાંધીએ સોંપારણમાં ગળીના ખેડૂતોને સ ંગઠિત કરવા. આંદોલન ચલાવ્યું મારા જિલ્લામાં જમીનવરાએ પોતાની નસીરા બ્રિટિશ બગીચાવાળાને પડેથી આપી હતી. ગી વાળા અગ્રેજોએ જ્યારે ત્યાંના ખેડૂત પરના ભાાં ‘તીય ક્રિયા’ પદ્ધતિ હેઠળ વધાર્યા, ત્યારે ખેડૂતોના અસાષ ઉગ્ર બન્યા. વીસમી સદીના આરંભમાં ગળા ઉદ્યોગમાં ઝડપી મંદી આવતાં, એ માલિક્તએ ભાડુ` વધારે વધાયુ".. ભાડા ઉપરાંત એ અંગ્રેજ માલિકાએ વધારાના કર પણુ ખેડૂત પાસેથી વસૂલ કર્યાં. આના પરિણામે ગરીબ ખેડૂતાની સ્થિતિ વધુ કફોડી બની,
ચાંણીએ ખેડતા સાથે સીધા સંબંધ સ્થાપવાની નવા પ્રકારની પદ્ધતિ અપનાવી. જેમાં તેમણે ગામડે ગામડે જઈ તે ખેડૂતા પાસેથી પૂરાવા એકઠા કર્યા. ચળવળ એટલી ઉગ્ન બની કે બ્રિટિશ સરકારને અમારા એરિયન ઍકટ ૧૯૧૭માં પસાર કરી ‘તીયકિયા’ને ગેરકાયદેસર ઠરાવી અન્ય કરવેરા ધાયા. ગાંધીજીએ સરકારના આવા સમાધાતા સ્વીકાર કર્યો, કારણ કે તેમણે જેમ કે ખેડૂતા અને માલિકણે સાથે સાથે જ રહેવાનુ છે. જેથી, એ સમાધાન સ્વીકારવાથી બ્રૂનેને 'શત: લાભ છે, જો કે તેનાથી માલિકો અને ખેડૂતે તેને અસતાષ રહ્યો હતા. પરંતુ એનું સીધુ પરિમ એ આણ્યુ કે ગાંધીજ઼ એક લોકપ્રિય નેતા બની ગયા. ગાંધીજીના દ્વિમાં આ પહેલા સરકાર સામેના ટંકારવ હતા.
ચારણના સત્યાગ્રહ પછી ગાંધીજીએ ગુજતમાં જોડા નિકલમાં જ્મીન મહેમાના પ્રશ્ન પર ૧૯૧૮ માં સત્યાગ્રહું કર્યાં. ગુજરાતમાં ખેડૂતે સરકારને જ જમીન મહેસૂલ સીધા ભરે તેવી રૈયતારી પદ્ધતિ હતી. ૧૯૧૭માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે પાક નાશ પામ્યા. દુકાળ જેવી સ્થિતિ સાધક જિલ્લાના પાટીાર ખેડૂતએ જમીન મહેસૂલ માફ કરાવવા પ્રયાસેા કર્યો, પણ પા ચાર આની એટલે કે ૨૫ ટકા કરતા વધુ થયા હોવાનું સરકારી સાંકડા કહેતા હતા. તેથી જમીન મહેસૂલ માફ કરવા સારે પ્રકાર કર્યાં હતા. ગાંધીજીએ પૂરતી તપાસ કરાવ્યા બાદ જોયુ કે ખેડુતા સાચા હતા. આથી તેમણે ૧૯૧૮ માં સત્યાગ્રહ શરૂ કર્યાં (મા` ૨૨),
4]
[સામીપ્સઃ છે. '૯-મા', ૧૯૯૩]
For Private and Personal Use Only