Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 65
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘મિઅંતે સિકંદરી’માં થતું સલતનતકાળનું સમાજ દર્શન ઝુબેર શા સામાન્ય રીતે મધ્યકાલીન પ્રતિકાકા, બાંદાના રાજ્યાભિષેક, એમના રાજ્ય વિસ્તાર, એમનાં યુદ્ધો, એમનાં પરાજ્યા અને એમનાં પરા વગેરેના ઉલ્લેખ કરે છે. જનતાની શી દશા હતી તેને વિસ્તાર ઉલ્લેખ ન હોવા સબર મ છે. મિત્ર તે સિય કરી એમાંથી આપવાા નથી. તેમ છતાં પણ રીતે માં એ સમયના સમાજસુ ઈન થાય છે. આ લેખમાં એ માસ કરવામાં આવ્યા છે. પક્ષીઓ માટે પ્રેમ : સુલતાન કુંતુર્મુદ્દીનના મરણ પછી એના કાઢા સુલતાન ાં બિન મેહંમદ ગાદીએ આવ્યા. એણે સૌથી પહેલા આદેશ બહાર પાડીને કબૂતરોના ાળુા અને દીવાબત્તીમાં વપરાતા તેલમાં થતાં ખળ ઉપર કાપ મૂકવા. એના ઉપરથી એમ ફલિત થાય છે કે એ જમાનામાં નહેર રસ્તાને પ્રકાશિત કરવા વપરાતા તેલના ખચ રાજ્યની તિજોરી પર હતા અને સ્ટ્રીટ લાઈટ જેવી કોઈ વ્યવસ્થા હતા ખરી, તરાને સરકાર તરફથી ઘણા પૂરા પાડવામાં આવતા હશે. ચબૂતરા બનાવ્યા હૈાવા જોઈએ. લાકાતે પણ કબૂત પાળવાનો શાખ હતા. કબૂતરો અને પક્ષીઓને દાણા ખવડાવવાની ભારતની જૂની પ્રથા હેવી જોઇ એ. આજે પશુ ક્લિીમાં સમેરી ગેટ પાસેના એક ટ્રાકિ આયલેન્ડમાં લેાકા અને રીક્ષાવાળાએ, બજારમાંથી દાણાએ ખરીદીને વિખેરે છે. સુલતાન મહમૂદ ખીજાને કતલ કરવામાં આવ્યે. ત્યાર બાદ ઉમરાવાએ ગાદીના વારસદારની તપાસ શરૂ કરી, કે કોઈ રાણી ગર્ભવતી છે, ખબર પડી કે એ પ્રમાણે નથી. સુલતાનના નજીકનાં સગા સબધીઓની તપાસ કરી તે। ખબર પડી કે અમદાવામાં કોઈ અહમદખાન છે. રઝીયુલ મુલ્ક અને તેડવા ગયા ત્યારે આ અહમદખાન પોતાના ધરની પાસેની ગાંધીની દુકાનમાંથી કબૂતરા માટે બાજરા ભરીને પેાતાના ખમીસના ગાળામાં લઈને જતો હતો. આમ અમદાવાદના સ્થાપક, મુલતાન અહમદને પૌત્ર લતીખાનનેા પુત્ર અહમદશાહ ગાદીએ આવ્યા. તેને કંમ્બૂતરા પાવામાં શાખ હતા અને લેકા કાચળીને ખલે ખેાળાના ઉપયેાગ છૂટથી કરતા હતા.તે સામાન્ય માણસને ઇલ્કાબ આપવાની પ્રથા : ગુજરતના સુલતાના નિમ્ન કક્ષાના લાકાતે પોતાના અમીર અને દૂરભારી બનાવીને એમને માટા લકખ આપતા હતા. મુલતાન દર્દૂ બિન મોહમદે પાતાના પાડેથી “ip” એટલે કે પાથરણાની સેવા જેતે માથે હતી એવા માસને ઇમાદુલ મુલ્કના ખિતાબ આપેલે, અને વ્યક્તિને જીરાનુલ મુતા ખિતાબ આપેલા. ૩ બીજી એ જ કક્ષાની * અક્ષ, સંરસી/ઉ વિભાગ, ભાષા ભવન, ગુજરાત યુનિવર્સિ`ટી, અમલવા v સામીપ્સ : ઑકટો., ૯ર--મા', ૧૯૯૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103