Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એને સાથ એવો થયો કે આજે જેમ યાનીઝ અને કાન્ટીનેટલ ફૂડ પ્રચલિત છે તેમ એ સમયે હિન્દુસ્તાની વાનગીઓની સાથે લોકો પરદેશી વાનગીઓ પણ માણુતા હતા. ખાસ કરીને ઈરાની, અને એશિયા માઈનેારની (રૂમ). સુલતાનાના સમયમાં જ ધણાખરા રૂમી ગુજરાત આવતા રહ્યી હતા એમાં બહાદુરશાહના તેા પછી રૂમીખાન સૌથી વધારે જાણીતા છે. સુલતાનાના સમયમાં યમનના અમલમાંથી એસી સતે આવ્યા, આફ્રિકને ચોટલે સીધી આવ્યા. અને આ લેક પાતપાતાની સાથે પોતાની વાનગીએ પણ લેતા આવ્યા જે અહી પ્રચલિત અની હો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગરીબ લોકો કદાચ માટીનાં વાસણામાં જમતા હરશે પણ તવંગરા ચીનીનાં વાસણાના ઉપાય, રતા હતા. ચીની વાણૢા બનાવવાની કળા કારીગરીના તે સમયે વિકાસ થયા હૈાવા જોઈએ. ક્ષિપ્રાસ
ભાાહના સિસ્માઈ જત મને મજ્જાને લિબાસ પહેરતા હતા. હલાલખાર અચક્રન પહેરતા હતા. સિપાઈ એ શમશીર, ખજર અને તારા હંમેશ સાથે રાખતા હતા.
૧૯
}
હુમાયુએ ખંભાતમાં પહેલી વખત દરિયા જોયા. હુમાયુએ ખંભાતમાં કત્લે આમના આદેશ બહાર પાડેલ. મંજુ નામના ગવૈયાએ ખુશહાલ બેગ ફૂરજીના કહેવાથી પહેલાં હિન્દી અને પછી ફારસીમાં ગાઈને ખાશાહના ક્રોધ શાંત પાડયો હતો. ત્યાર બાદ ખાદશાહે સાથે લિમાસ ઉતારીને લીલે લિબાસ પહેર્યાં.
એને અથ એવા થયા કે કત્લે આમના આદેશ આપતી વખતે તેના પ્રતીક રૂપે ખાશાહ ખૂનના ર્ગા જોડે નિસ્બત ધરાવતા લાલ રંગના શિખાસ ધારણ કરતા હતા અને એશરીર ઉપર રહે ત્યાં સુથી તે આમ ચાલુ રહેતી હતી. લીમ્રાટ વિમાસ એ આદેશને REAL કરવાના પ્રતીક હતા. હુમાયુ પણુ ગુજરી હિન્દી ગુતે હરો અને સ ંજુ તે ક્રૂરસી બણુતા જ હતા. અર્થાત્ હિન્દુ અને મુસલમાના એકબીજાની ભાષાને જાણતા હતા. વિધવાના લિઝા :
માંડુ સુલતાન ગ્યાસુદ્દીન ખૂબ જ મેશ આરામમાં જીજ્ઞે હતા. ચિકકર લખે છે કે મારે પણ કોઈ એશ કાઈ એશ આસમમાં વે છે તે તેને લેક આયુદીન ખીને વહે છે. એણે હ્રામ કર્યો હુમ કર્યા હતા કે કોઈએ એની સમક્ષ દુખના સમાચાર લઈને આવવું નહીં. એની દીકરી વિધવા થઈ. હવે સુલતાનને ખબર કઈ રીતે આપવી ? છેવટે ઉમરાવએ એક યુક્તિ શોધી કાતી. એની વિધવા શાહઝાદીને સફેદ વસ્ત્રો પહેરાવીને એની સામેથી પ્રસાર કરાવી એ જોઈને એને ખ્યાલ આવ્યો કે એના જમાઈ ગુજરી ગયા છે.
એવા અ` એવા થયા કે મુસલમાના પશુ હિંદુઓની જેમ વિધવાને સફેદ થઈ ગયા હતા.
For Private and Personal Use Only
વઓ પહેરાવતા
સુલતાન ગ્યામુદ્દીનના જ સમયમાં સુલતાન ખેહલાલ લાદીએ ચઢેરી જીતી લીધું. એના સમાચાર ગ્યાસુદ્દીનને રાખવાની હિંમત કોઈનામા હતી નહીં. ઉમરાવાએ એક તરકીબ વિચારી એમણે ભાંડ લોકોને અફધાનાના લિબાસ પહેરાવ્યા, ભાંડેએ લુત્ફા અને કતલની નાટક ભજવી ગભગ ીનાનું, એથેન્સના લોકેએ સપાટાંની સૂચની સામે પોતાના દેશવાસીઓને જાગૃત કરવા નાટક કરી હતી તેમ જ. ત્યારે ગ્યાસુદ્દીનને ખબર પડી કે ચ ંદેરી એના હાથમાંથી જતુ રહ્યું છે.
૬]
સામીપ્સ : આટો, 'હર-માર્ચ, ૧૯૯૩