Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી હસમુખ સાંકળિયાએ, ૧૯૪૧ માં “પુરાતત્ત્વની દષ્ટિએ ગુજરાતના પ્રાચીન ધર્મોની વિગત રજ કરી તે વખતે આ મુદામાં મધમપણે જણાવ્યું કે હિંદુસ્તાનની પ્રાચીન સૂર્યપૂજમાં બીજી સંસ્કૃતિ ભળવાથી થોડા ફેરફારવાળી સુર્યપૂજ ગુપ્તકાલમાં સ્થિર થઈ, જેનું, અનુકરણ મધ્યયુગની સૂર્ય પ્રતિમા એમાં થયેલું છે. આ ઉપરાંત પ્રાપ્ત પુરાવાઓને આધારે સુર્યપૂજાનું જોર ગુજરાત અને કાઠિયાવાડના પશ્ચિમ અને દક્ષિણ પ્રદેશોમાં વધું હતું.'
શ્રી હરિપ્રસાદ ગ. શાસ્ત્રીનું “મૈત્રકકાલીન ગુજરાત' ઈ.સ. ૧૯૫૫ માં પ્રગટ થયું. જેમાં મૈત્રણાલમાં આદિત્ય ભક્તોને સંપ્રદાય પ્રચલિત હોવાનું જણાવ્યું છે, પરંતુ એનુ પૂર્વ અનુસંધાન આપ્યું નથી, જ્યારે ગુજરાતમાં સર્યોપાસના” નામે લેખમાં તેઓ આ વિષય પર પ્રકાશ પાડે છે. જેમાં જણાવ્યું છે કે વેદમાં સૂર્યના વિવિધ પાસાંની ઉપાસના વિવિધ નામે થતી હતી. જયારે પુરાણ-. કાળમાં સૂર્યનું વિષ્ણુ સ્વરૂપ પ્રાધાન્ય પામ્યું હોવાનું જંણાવ્યું છે. આથી સૂર્ય અને નારાયણ એક . ગણાયા. સૂર્યદેવનું સ્થાન આદિ અને ગ્રહોમાં સીમિત રહ્યું, છતાં ઉપનયન સંસ્કારમાં સવિતાને મહિમા રહ્યો. સૂર્યની પ્રતિમા પૂજઈ, દેવાલય બંધાયાં. શૈવ, શાકતો અને વૈષ્ણવોની જેમ સૌનેય સંપ્રદાય થયો. ત્યારબાદ પંચાયતના પૂજમાં શિવ, વિખશુ, શક્તિ અને ગણેશની સાથે સૂર્યને પણ સમાવેશ થયે, પરંતુ પૌરાણિક સ્વરૂપના સુર્યદેવની ઉપાસના ગુજરાતમાં ક્ષત્રપાલમાં અર્થાત ઈસ.ના - પ્રથમ ચાર શત દરમ્યાન શરૂ થઈ હોવાનું જણાવ્યું છે. અને ગુપ્તકાલ દરમ્યાન ૫મી સદીના પૂર્વાધથી અભિલેખિક પુરાવા મંદસોરના લેખથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ મૈત્રક, અનુમૈત્રક અને સોલંકીકાલમાં બંધાયેલા સુર્યમંદિરની વિગત આપેલી છે.
. શ્રી હરિલાલ ગૌદાનીએ ૧૯૬૨ના “યમંદિર મોઢેરા'તથા ૧૯૬૪માં “સૂર્યોપાસના અને ગુજરાતનાં લેખમાં અગાઉની ચર્ચાને દાર સાંધીને જણ્યું છે કે ૩ જા-૪ થા સૈકામાં આવનાર sણ તમા: શક પ્રજ, સહેજ નવા સ્વરૂપમાં સૂર્યોપાસના લેતી આવી હતી જે કે મૂળમાં આમપ્રજા સયદેવને માનતી હતી, પરંતુ વિષ્ણુના અવતાર: રૂપે તે દૂણાના આગમનથી નવા સ્વરૂપે જીવિત થઈ અને મતિ. વિધાનમાં નવી રીત દાખલ થઈ. આમ આયપ્રજાએ સૂર્યદેવની મૂર્તિપૂજ ૩ જા-૪ થા સૈકામાં શરૂ ! કરી. આની પ્રક્રિયા સમજાવતાં તેઓ કહે છે કે ઈ.સ.ના ૧ લા સેકાથી માંડી ૪ થા સૈકા સુધીમાં. ભારતવર્ષ પર સવારી કરનાર' દૂણ, શક, 'મગ અને .ઈરાની દેવનાં મૂર્તિ સ્વરૂપોને એ વખતની આયપ્રજાએ પોતાના ધર્મમાં સમાવી લીધા. ધીરે ધીરે ભારતવર્ષના પશ્ચિમ ભાગમાં સૂર્યપૂજ વ્યાપક બિનવા માંડી, કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં એ ધણી. કાલીપૂલી. 17 ટા ઉપરોક્ત મને સમગ્રતયા લક્ષમાં લેતાં જણાય છે કે શ્રી દુ. કે. શાસ્ત્રીએ દૂ દ્વારા ગુજરાતમાં પ્રવેશેલ અને પ્રલ સુથપૂજને લગ મત રજૂ કર્યો હતો, જે મતને આધારે અયનની પ્રાચીનતા ૫ મી સદીની વાતી હતી, તે હવે બી ગૌદાનીએ દશે. સાથે શકે ઈ.સ.ની ૧ લી થી ૪ થી સદી રમાન અથત ક્ષત્રપકાલમાં પ્રસરેલા જણાવ્યા હોઈ તેમના સમય દરમ્યાન ૩ જી સદીથી અહી સયપૂજા પ્રચાર અને હોવાનું પુરવાર થાય છે. - શ્રી કનૈયાલાલ ભા. દવેએ તેમના ૧૯૬૩ના પ્રસિદ્ધ ગ્રંથ ગુજરાતનું મૂતિવિધાનમાં સૂર્યને વૈદિક દેવ જણાવી તેના ઉત્તરકાલમાં મહાકાવ્ય તથા બૃહત્સંહિતા જેવા ગ્રંથમાં એને મંદિર તથા પ્રતિમાપૂજના સંદર્ભમાં કેવી રીતે વિકાસ થયો છે તે દર્શાવી ગુજરાત, સૌરાષ્ટ્રમાંથી ઉપલબ્ધ પ્રાચીન સૂર્યમંદિરને આધારે ગુજરાતમાં સર્વપુજા છેક પૂર્વકાલથી પ્રચલિત હેવાનું મોષમ વિધાન કર્યું છે.
[સામીપ્ય : ઓકટો., '૯૨-ભા. ૧૯૯૨
For Private and Personal Use Only