Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતમાં ઈ.સ. ૧૩૦૪ થી ૧૫૭૩ સુધી સલ્તનતની હમત રહી. શરૂઆતમાં હિરહી સલતનતની અને પછી ગુજરાતની સ્વતંત્ર સલતનતની. આ સમયગાળા અંગે રંગવિજયે જે માહિતી આપી છે તેને સ્રોત શો હશે તે જાણવા મળ્યું નથી. પરંતુ એની વિગતેમાં એટલી બધી ગરબડ રહેલી છે કે જેનું વિલેજણાત્મક વિવેચન કરવું ભાગ્યે જ લેખે લાગે રંગવિજય આ યવન રાજાઓને વૃત્તાંત સં. ૧૩૬૮(ઈ.સ. ૧૭૧૧)થી અર્થાત ખલજી વંશના સમયથી શરૂ કરે છે, પરંતુ એમાં પ્રથમ સુલતાન અલાઉદ્દીનને બદલે ખિદરશાહ ગણાવે છે. જે એ અલાઉદ્દીનને શાહજાદે ખિજરખાન ઉદ્દિષ્ટ હોય તે એને સુલતાન બનવાનું પ્રાપ્ત જ થયું હતું. મુબારખશાહ એ મુદ્દીન મુબારક શાહ છે, પણ સમસદીન ખિરામ એ ડિગયાસુદીન તઘલુક હશે ? ને નિશા ? તહેસૂલ સ્પષ્ટતઃ તૈમર છે, એને સમય ઝર્સ વર્ષ જેટલો વહે અપાવે છે, મહમ્મદશાહ એ નાસિબ મહમૂદ છે. એના સમયમાં ગુજરાતમાં જંત્ર સલતનતની હકુમત શરૂ થઈ, છતાં રંગવિજય અને ભેદો વંસન જ વહી વાંચે છે ! ને પછી ભાભર હુમાયુ અને શિરોહની વાત કરે છે ને પછી સિંકદર લોદી અને હુમાયુની પુનરુક્તિ કરે છે કે આમાં સિંકદર માટે આપેલાં વર્ષો પહેલી વારમાં વિલ અને છ વારમાં મોડી પડે છે; હુમાયુનાં વર્ષો પહેલી વારનાં વહેલાં છે, બીજી વારનાં કંઈ બંધ બેસે તેવાં છે. વચ્ચેના બીજા ઘણુ સુલતાનને ઓળખવા મુશ્કેલ છે.
૧૧. રવિજયે મુઘલ બાદશાહ અકબર અને એના ઉત્તરાધિકારીઓ વિશે નેધે છે કે બાબર જલાલદીને સં. ૧૬૦૩ થી ૫૦ વર્ષ ૭ મહિના રાજ્ય કયુને એ હીરવિજયરિના ઉપરથી દેશમાં દર વર્ષે છ માસ અમાર્ષિ રમાવી ધાર્મિક રાજા તરીકે યશ પ્રાપ્ત કર્યો પછી જહાંગીરે સં. ૧૬૪ થી ૨૨ વર્ષ છ મહિના, શાહજને સં. ૧૬૭૬ થી 8 વર્ષ, આરાએ સં. ૧૭૮ થી પર વર્ષ અને બહાદુરશાહે સં. ૧૭૬૧ થી ૧૦૦ ? ૧) વર રાજય કર્યું. એ પછી ત્રણ વર્ષ નિયિક રાજ્ય રહ્યું. પછી ફીર રાજાએ સં. ૧૬૪ થી ૫ વર્ષ અને મમ્મુદ રાજાએ સં. ૧૭૬૯ થી ૩૦ વર્ષ રાજ કર્યું. એ પછી (સં. ૧૮૮૦ થી) અહમ્મદ, અલિમગર અને આલિોર નામે થવન રાજા થયા. રંગવિચે આ સુલતામાં રાજ્યકાલનાં વર્ષ આચાં ની.
રંગવિજય સતત કાલના સુલતાનોની સરખામણીએ મુલલ વંશના રાજાઓની વિગત એકદરે કિ આવે છે. અલબત્ત તેઓનાં રાજ્યકાલનાં આપેલાં વર્ષોમાં પાંચ દસ વર્ષની ભૂલ હોવાનું મલમ પડે છે. બહાદુરશાહ પછી જહાંદરશાહે એક વર્ષ અમલ કરેલ. ફરૂખસિયર અને મુહમ્મદશાહની વચ્ચે એકવર્ષમાં બીજા પણ બાદશાહ થઈ ગયા. તેઓના રાજ્યકાલ ધણું ટૂંકા હોઈ અહી' આપ્યા નથી તે ચાલે તેમ છે. પછી અહમદશાહે ઈ. સ. ૧૭૮૮ થી ૧૭૫૪ સુધી અને આલમગીર ૨ જાએં ઈ. સ. ૧૭૫૪ થી
૧૭૫૯ સુધી રાજ્ય કરેલું. એ દરમ્યાન ૧૭૫૮ માં ગુજરાતનું પાટનગર અમદાવાદ મરાઠાઓએ સર કરી ' લીધું ને ત્યારથી ગુજરાતના ઇતિહાસમાં મરાઠા કાલ પ્રવા. રંગવિજયે ગૂજરદેશની રાજવંશાવલી સં.
૧૮૬૫ (ઈ. સ. ૧૮૦૯)માં રચી ત્યારે ૬૦ વર્ષ (ઈ. સ. ૧૭૫૮–૧૮૧૮ના એ મમ કાલના પચાસેક - વર્ષ વીતી ચુકયાં હતાં. એ દરમ્યાન ગુજરાતમાં પેશવાઓની તથા ગાયકવાડોસ સસા વતી હતી. પરંતુ • રંગવિજય પિતાના રચના સમયની નજીકના આ પાંચ દસકાઓના રાજાઓ વિશ કઈ જ માહિતી એપતાથી. ' '' આમ છતાં 'ગવિજયે એ સમયનાં ઉપલબ્ધ અપ સાધના આધારે ય ભૂજના રાજ્ઞાની
એટલા લઈ કાલને લગતી જે સળગ રૂપરખા આલેખી છે ને છેકે મહાવીર સ્વામીના નિવારણ (ઇસ. ૫ પછી થી માંડીને છેક લગભગ ઈ. સ. ૧૭૬૦ સુધીના રાજાઓનાં નામ તથા સજ્યકાલને લગતી વિગતે અનુશ્રુતિ અનુસાર સાંકળી આપી છે એ ખરેખર દાદ માગે તે યુદ્ધથ ગાય અહીં તો અર્વાચીન કાલનાં અદ્યતન સાધનો અને સંશોધનના આધારે હાલ ઇતિહાસમાં જે વિગતે માસિપાલિ થઈ છે તેને અનુલક્ષીને મરાઠાકાલમાં રચાયેલી આ કૃતિની વિગતોને તપાસવાને ઉદ્દેશ રહે છે. જૂઠરાવ શાયરી પ્રમાણિત ઇતિહાસની દષ્ટિએ
For Private and Personal Use Only