Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડાબા હાથમાં
વરદાત, ઉપલા ડાબા હાથમાં સંભવતઃ અક્ષમાળા અને નીચલા ડાબા હાથમાં અસ્પષ્ટ વસ્તુ છે, શિલ્પ શો પર પરા અનુસાર એ ફળ હોય છે. દેવીએ પાધ્વલય, સાડી પર મેખલા અને કાનમાં ભારે કું ડલ પહેરેલાં છે. પ્રતિમાં ઈ.સ.ની ૧૨મી સદીની માલૂમ પડે છે.
૪. લક્ષ્મી
રતિયા પથ્થરની બનેલી આ મૂતિ પર ચૂનાનુ પડ ચઢાવેલુ' છે. એમાં દેવી ગવાક્ષમાં લલિતા સનમાં સનાળ પદ્મયુક્ત આસન ઉપર ચતુર્ભુજ સ્વરૂપે બેઠેલ છે. એમના ઉપલા અને હાથમાં એક એક સનાળ કમળ છે, નીચલા જમણુા હાથમાં વરૈર્યુક્ત અક્ષમાલા તથા ડાબા હાથમાં ઘટ છે. મસ્તક પર પચકૂટ સુટ, કાનમાં ભારે કુંડલ, કર્ડમાં હિક્કાસન તથા કડા જેવા પહેાળા પુટ્ટીને મલ બહાર, બાહુ પર માજાધ અને પગમાં વલય નજરે પડે છે. દેવીના પગ અને હાથની હથેળીઓ પર ચૂનાનાં પડ઼ સુઢી ગયા છે. ડા. શ્રી. સી. ભ્રદ્રાચાર્યે દર્શાવેલ સ્મૃતિવિધાનના આધારે આ પ્રતિમા-સ્વરૂપ જૈન પર પાની લક્ષ્મીને વ્યક્ત કરે છે. આ વ્રુતિમ ૧૬ મી-1.8 મી સદીની જણાય છે.
૫. કુબેર : (દિકપાલ)
(અ) રેતિયા પથ્થરના બતેલ, જૈન મ ંદિરના મંડપના અધસ્તંભના એક ભાગમાં એક છાજુ ખેર અને બીજી તરફ્ ઈશાન, એ બે દિક્પાલાની આકૃતિએ ક ડારેલી છે. અધસ્તંભના આ ભાગને સામાન્ય પરિમઢાંક ૧૩૦૯૨ છે અને એનુ માપ ૯૫૫૨૪૩૯ સે.મી. છે. દિક્પાલ કુબેરે ધાવસ તરીકે કા ધેાતી પહેરેલી છે. ઉત્તરીય જણાતું નથી. છાતી પર યજ્ઞાપવિતની જેમ ડાબા સ્કંધ પરથી જમણી તરફ ઉદર સુધી જતા પટ્ટ પહેરેલ છે. કુબેર ચતુર્ભુ་જ છે. જમણા નીચલા હાથમાં ગદા, જમણા ઉપલા હાથ, તથા ડાખા ઉપલા હાથ વડે નકુલિકા મસ્તકની પાછળથી ધારણ કરેલી છે. પ્રતિમાતા ડામેા નીચા હાથ ખ'ડિત છે. ડાબા પગ પાસે ખાડત થયેલ વાહન હાથી નજરે પડે છે. કુબેરે એકાવલી, કુ’ડલ, તથા મેખલા ધારણ કરેલ છે. મૂર્તિની ડાબી બાજુએ એક અનુચર ઊભા છે, જેના હાથમાં નાણુા કાથળી છે, અનુચરે કેવળ લંગાટી ધારણ કરેલ છે, અલકારા નથી. અનુચરના ટૂંકા આળેલા વાળ તેમજ પ્રસન્ન મુખાકૃતિ જાણે કે પાછળથી કોઈએ સૃસ્કરણ કરીને બનાવી હાય ઍમ જણાય છે. ચૂડામણિયુક્ત જટા મુકુટ, વક્ષ:સ્થળ પરનુ લાંછન, તથા આયુધ ઇત્યાદિને આધારે આ સ્મૃતિ જૈન પૂરું પરામાં સ્વીકૃત દિક્પાલ કુબેરની હાવાનું પ્રતીત થાય છે. આ મૂતિ ઈ.સ.ની ૧૧ મી સદી જેટલી પ્રાચીન છે.
(બ) ઈશાન : (દિક્પાલ)
જૈન મૉંદિરના મ`ડપના અધસ્તંભના એક ભાગમાં કુબેરની જમણી બાજુએ દિક્પાલ શાનની સ્મૃતિ" કાતરી છે. એનું માપ ૫૧×૧૯-૫×૬૫ સે.મી. છે. દેવે ફ્રેંક ધેાતી પહેરેલી છે, જે કટિવસ્ત્રથી અધિલી છે. ઈશાને ઉત્તરીય પહેયુ" નથી. પૂરતુ ધથી જમણા ઉત્તરને ફરતા પટ્ટ ધારણ કરેલા છે. સ્ક ધબુષ પણ નજરે પડે છે. મસ્તક પર જટામુકુટ અને તેમાં ચૂડામણિ શાલિત છે. ઈશાનના કણમાં ભારે કુંડલ, એકાવલી અને હિક્કાસૂત્ર ધારણ કર્યો છે. ચતુર્ભુજ પ્રતિમાના ઉપલા જમણા હાથમાં ત્રિશૂલ ઉપલા ડાબા હાથમાં સર્પ, નીચલા જમણા અને ડામા બંને હાથ ખડિત છે. આ ખંડિત હાશમાં ધનુષ્ય-બાણું હાવાનું જણાય છે. કારણુ તેમની પીઠ પર તીરનું ભાથું નજરે પડે છે. ઈશાનના પગની ડાબી બાજુ અંજલિબદ્ધ મુદ્રામાં એક અનુયર નજરે પડે છે. મણી બાજુ વાહન વૃષભ અત્યંત
૫૦]
[સામીપ્ટ : આકટો., '૯૨-માર્ચ', ૧૯૯૨
For Private and Personal Use Only