Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 227
________________ ૨૦૮ આવશ્યકી સામાચારી | ગાથા : ૩૮ કરવું જરૂરી નથી. એમ જો તું=પૂર્વપક્ષી કહેતો હોય તો ગ્રંથકાર કહે છે કે, તારી વાત બરાબર નથી; કેમ કે તેટલા સહકારીની કલ્પનાની અપેક્ષાએ વિશિષ્ટમાં જ=ઉપરોક્ત ગુણથી વિશિષ્ટ એવી વ્યક્તિના ‘આવશ્યકી’ શબ્દપ્રયોગમાં જ, આવશ્યકીપણાની કલ્પના ઉચિત છે. એ પ્રમાણે દિશાસૂચન છે. અને આ=ઉપરમાં કહ્યું કે વાણીમાત્રથી કર્મક્ષયનો સંભવ નથી એ, પોતાની બુદ્ધિથી વિજ઼ભિત નથી. એથી કરીને કહે છે આ=પૂર્વમાં કહ્યું કે આવશ્યકી વચનપ્રયોગમાત્ર સામાચારી નથી, પરંતુ ગાથા-૩૬માં બતાવેલ સંપૂર્ણ લક્ષણવાળી જઆવશ્યક સામાચારી છે એ, ‘વચનમાત્ર નિર્વિષયક (અનર્થક) છે’ ઈત્યાદિ દ્વારા સ્વ તંત્રથી=સ્વ આગમથી, સિદ્ધ છે=પ્રતિષ્ઠિત છે. અને તે=પૂર્વમાં કહ્યું કે, સ્વઆગમથી પ્રતિષ્ઠિત છે તે, આ=ઉ૫૨માં કહેવાયું એ, તંત્ર=આગમ, હરિભદ્રસૂરિ વડે રચાયેલું છે. = હરિભદ્રસૂરિ મહારાજ વડે રચાયેલ પંચાશક ગ્રંથમાં ૧૨મા પંચાશકની ગાથા-૨૦, ૨૧નો અર્થ આ પ્રમાણે છે 1 “વચનમાત્ર=કેવળ વચન જ, નિર્વિષય છે, મૃષા છે, એથી કરીને દોષ માટે છે. કુશલો વડે આગમથી આ પ્રમાણે=‘પંચાશક' ગ્રંથમાં આવશ્યકી સામાચારીનું લક્ષણ ઉપરમાં કહ્યું એ પ્રમાણે, જાણવું; જે કારણથી વ્યતિરેકથી જે કહેવાયું છે.” “સર્વ આવશ્યકો વડે યુક્ત યોગવાળાની આવશ્યકી (શુદ્ધ) થાય છે. આનો=આવશ્યક યોગયુક્તનો, આ=‘આવશ્યકી' પ્રયોગ, ઉચિત છે, અને ઈતરને=અનાવશ્યક એવી ક્રિયા કરનારને (આવશ્યકી' પ્રયોગ કરવો ઉચિત) નથી જ. કેમ ‘આવશ્યકી' પ્રયોગ કરવો ઉચિત નથી ? તેથી કહે છે – ‘નસ્થિત્તિ’=નથી એથી કરીને=આવશ્યકી' પ્રયોગનો જે અર્થ છે તેવો અર્થ તેની ક્રિયામાં નથી એથી કરીને, ‘આવશ્યકી' પ્રયોગ કરવો ઉચિત નથી. * ફછાળારાવિર્ભાપ અહીં વેિ થી ઈર્યાસમિતિનું પાલન, આવશ્યકકર્મ કરવું તેનું ગ્રહણ ક૨વું અને ‘પિ’ થી એ કહેવું છે કે, ‘આવશ્યકી' પ્રયોગ તો ફળની પ્રાપ્તિમાં કારણ છે, પરંતુ ઈચ્છાકારાદિ પણ સહકારી કારણ છે. * ‘વિના’ અહીં‘વિ’ થી પંચાશક-૩૨ ગાથા-૨૦નો ‘વયમેત્ત’ પછીનો અવશિષ્ટ શ્લોક ગ્રહણ કરવો. * ‘F’ પંચાશકના સાક્ષીપાઠમાં ‘વ્’ શબ્દમાં મૈં છંદને કારણે અધ્યાહાર છે. म् * ‘વયમેત્ત શિવિસયં’ માં ‘માત્ર’ શબ્દ અવધારણ અર્થે છે. આવશ્યકી સામાચારીને ઉચિત ક્રિયા વગરનો કેવળ વચનપ્રયોગ અનર્થરૂપ છે. ભાવાર્થ: Jain Education International પૂર્વમાં સ્થાપન કર્યું કે ઘણા દોષો હોય અને કેવળ ‘આવશ્યકી’ એટલા વચનમાત્રથી કર્મક્ષય થતો નથી, માટે આવશ્યકી સામાચા૨ીનું લક્ષણ જે ગાથા-૩૬માં બતાવ્યું, એ સંપૂર્ણ લક્ષણ જાણવું, અન્ય નહિ. ત્યાં ‘થ’ થી પૂર્વપક્ષી યુક્તિ બતાવે છે કે, ‘આવશ્યકી’ એ પ્રયોગ આવશ્યકી સામાચારી છે અને For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296