Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
નૈષેધિકી સામાચારી / ગાથા : ૪૪
ભાવાર્થ :
સાધુએ જિનગૃહાદિમાં પ્રવેશાદિ કરીને જિનવંદનાદિમાં અત્યંત યત્ન કરવાનો છે અને તે અત્યંત યત્ન ‘નિસીહિ’ પ્રયોગથી થાય છે; કેમ કે ‘નિસીહિ’ શબ્દ નિષેધનો વાચક છે, તેથી જિનગૃહમાં ભગવાનની ભક્તિવિષયક કોઈ અયત્ન ન થઈ જાય તેના પરિહાર માટે ‘નિસીહિ' પ્રયોગ બોલાય છે, જેથી ‘નિસીહિ’ના પ્રયોગથી ભગવાનની ભક્તિમાં અત્યંત યત્નનો ઉત્કર્ષ થઈ શકે; પરંતુ ઉપાશ્રયમાં ધ્યાન કરવાનું હોય છે ત્યારે ‘નિસીહિ’ પ્રયોગ કરીને ધ્યાનમાં રહેવાથી કોઈ યત્નનો ઉત્કર્ષ થતો નથી. માટે વસતિમાં રહીને ધ્યાન કરવા માટે ‘નિસીહિ’ પ્રયોગ કરીને બેસવાનો જે શાસ્ત્રીય વ્યવહાર છે, તે ઉચિત જણાતો નથી. આ પ્રકારની આશંકાનો નિરાસ કરવા માટે કહે છે
ગાથા:
-
झाणेणं ठाणेण विणिसीहियाए परो हवइ जत्तो । अणिसिद्धस्स णिसीहिय वायमित्तं ति वयणाओ । । ४४ ।।
૨૪૧
છાયા :
ध्यानेन स्थानेनापि नैषेधिक्याः परो भवति यत्नः । अनिषिद्धस्य नैषेधिकी वाङ्मात्रमिति वचनात् ।।४४।।
અન્વયાર્થ:
જ્ઞાોળ=ધ્યાનરૂપે મેળ વિ=સ્થાન કરવાથી પણ સિદિયા!=નૈષધિકીથી=‘નિસીહિ’ પ્રયોગથી પરો ખત્તો=પ્રકૃષ્ટ યત્ન =થાય છે; કેમ કે િિસદ્ધસ્ત્ર=અનિષિદ્ધની સિદિય નૈષધિકી વામિત્તે તિ વયળો=વાણીમાત્ર છે, એ પ્રકારે વચન છે. ।।૪૪
ગાથાર્થઃ
ધ્યાનરૂપે સ્થાન કરવાથી પણ નૈષધિકીથી=‘નિસીહિ’ પ્રયોગથી પ્રકૃષ્ટ યત્ન થાય છે; કેમ કે અનિષિદ્ધની નૈષધિકી વાણીમાત્ર છે, એ પ્રકારે વચન છે. ।।૪૪।।
ટીકા ઃ
Jain Education International
झाणेणं ति । ध्यानेन-एकाग्रतालक्षणेन स्थानेन अवश्यकर्त्तव्याय गमनाभावेनापि, नैषेधिक्या: परः = प्रकृष्टो, यत्नो भवति, न हि तदानीं मनोयोगस्यातिशयशालियत्नं विना ध्यानसंभवः । कुत एतत्सिद्धम् ? इत्यत आह-अनिषिद्धस्य= अनिरुद्धाऽसद्व्यापारस्य, नैषेधिकी वाङ्मात्रमितिवचनात् ।
ટીકાર્ય :
‘જ્ઞાળેળ તિ’ । એ ગાથાનું પ્રતિક છે.
એકાગ્રતાલક્ષણધ્યાનરૂપે અવશ્ય કર્તવ્ય માટે ગમનના અભાવરૂપ સ્થાનથી પણ, સ્થિર થવામાં
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296