Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 287
________________ આપૃચ્છા સામાચારી | ગાથા : ૫૦ અઠવા=અથવા વિદિત્તુ ખૈ=વિહિત કાર્યમાં નિમ્નયિં=નિઃશંકિત પરમનત્તો=પરમ યત્ન નો કરવો જોઈએ, ય=એ હેતુથી સામાખ્ખું વિ=સામાન્ય કાર્યમાં પણ વહુવેનાપુછા=બહુવેલ આપૃચ્છા વિઠ્ઠા=જોવાઈ છે. ।।૧૦। ગાથાર્થઃ ૨૬૮ અન્વયાર્થ: અથવા વિહિત કાર્યમાં નિઃશંકિત પરમ યત્ન કરવો જોઈએ, એ હેતુથી સામાન્ય કાર્યમાં પણ બહુવેલ આપૃચ્છા જોવાઈ છે. ૫૦ ટીકાઃ વિદ્વિષ્ણુ ત્તિ । અથવા કૃતિ પ્રવ્હારાન્તરદ્યોતને, વિર્દિતે=માવવુંવિષ્ટ, હાર્યે ર્મળ, નિઃશત= शङ्कारहितं यथा स्यात्तथेति क्रियाविशेषणं, परमयत्नः - अतिशयितोद्यमो, विधेयः । अल्पेऽपि हि विधिविषये कर्मणि नालस्यं विधेयं, तत्रापि नित्याऽकरणे प्रत्यवायप्रसङ्गात् । ટીકાર્થ ઃ ‘વિહિપુ ત્તિ’। એ ગાથાનું પ્રતિક છે. મૂળ ગાથામાં ‘અથવા’ એ શબ્દ પૂર્વગાથામાં બતાવેલા આપૃચ્છા સામાચારીના પ્રયોજન કરતાં પ્રકારાંતરને=અન્ય પ્રકારને, બતાવવા માટે છે. વિહિત=ભગવદ્ ઉપદિષ્ટ, એવા, કાર્યમાં=ક્રિયામાં, નિઃશંકિત=શંકારહિત જે પ્રમાણે થાય તે પ્રમાણે, પરમયત્ન=અતિશય ઉદ્યમ, કરવો જોઈએ. અહીં નિઃશંકિત તે ક્રિયાવિશેષણ છે. અલ્પ પણ વિધિવિષયક ક્રિયામાં આળસ ન કરવી જોઈએ; કેમ કે ત્યાં પણ=ભગવદ્ ઉપદિષ્ટ વિધિવિષયક ક્રિયામાં પણ, નિત્યના અકરણમાં=નિત્ય કર્મને નહીં કરવામાં, પ્રત્યવાયનો=કર્મબંધરૂપ અનર્થનો, પ્રસંગ છે. * ‘અલ્પેઽપિ’ માં ‘પિ’ થી એ કહેવું છે કે, સંપૂર્ણ વિધિમાં તો આળસ ન જ કરવી જોઈએ, પરંતુ વિધિના એક નાના ભાગમાં પણ આળસ ન કરવી જોઈએ. * ‘તત્રપિ’ ભગવાન વડે ઉપદિષ્ટ વિહિત નિત્યકર્મ અને નૈમિત્તિક કર્મમાંથી, નૈમિત્તિક કર્મના અકરણમાં ફળ નથી મળતું, પણ નિત્યના અકરણમાં પ્રત્યવાય ફળ=કર્મબંધરૂપ અનર્થ ફળ, મળે છે, તે વાત ‘પિ’ થી ઘોતિત થાય છે. ભાવાર્થ : પૂર્વ ગાથામાં બતાવ્યું કે, આપૃચ્છા સામાચારી શુભભાવનું કારણ હોવાથી કર્તવ્ય છે. હવે તેના કરતાં અન્ય પ્રકારે એટલે કે, આપૃચ્છા સામાચારી સાધુની મર્યાદાનું મૂળ છે, તે પ્રકારે બતાવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296