Book Title: Ram ane Krishna
Author(s): Kishorlal Ghanshyamlal Mashruwala
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 119
________________ १०२ કૃણ આમ કહી, એમણે વિદુરનું ગરીબ ઘર રહેવા માટે પસંદ કર્યું અને એની જોડે બેસી સાદાં શાકટલે ખાવામાં આનંદ મા. ૪. વિદુર એ આ કાળના ભારતવર્ષના ત્રણ મહાપુરુષમાંના એક ગણાય. એમનું જીવન અત્યંત સાદું હતું. ન્યાયપ્રિયતા અને ડહાપણમાં એમની બરોબરીએ વિદુર, ભીમ ભાગ્યે જ કોઈ થઈ શકે. ભીષ્મ ન્યાયપ્રિય અને કૃષ્ણ અને જ્ઞાની હતા, પણ એ પિતાને અર્થના દસ ગણી કૌરવોને અન્યાય અટકાવવાને અસમર્થ સમજતા, એટલું જ નહીં પણ એને ત્યાગ કરવા માટે પણ એ સમર્થ ન હતા. એમને બધા દાદા તરીકે ગણતા. રાજ્યકારભારમાં કે યુદ્ધમાં એમની મદદ વિના દુર્યોધનને ચાલતું નહીં. છતાં દુર્યોધન એમની પાસે પિતાનું ધાર્યું કરાવી શકતે. એટલે દુર્યોધનના અન્યાયોમાં એમની સહાય એ નિમિત્તકારણ ગણી શકાય. વિદુરને રાજખટપટમાં કાંઈ હિસ્સ નહે. એમની સાધુતા અને જ્ઞાનને લીધે જ માત્ર એમને બે વાત પૂછવામાં આવતી; પણ એમને કહ્યુંયે જવાબદારીનું કામ એંપાયું ન હતું. દાસીપુત્ર હોવાથી ક્ષત્રિય તરીકેનું પણ એમને માન ન હતું. એ દ્ધાયે ન હતા, પણ એમનામાં નીડરતાથી સત્યવચન કહેવાની ભારે હિંમત હતી. દુર્યોધન જે અન્યાય ચલાવી રહ્યો હતો અને પુત્રહને લીધે ધૃતરાષ્ટ્ર અને ટેકે આપે જ હતું, તે વિષે ધૃતરાષ્ટ્રને સમજાવી ફટકારી વિદુરે તેને અનેક રીતે

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152