Book Title: Ram ane Krishna
Author(s): Kishorlal Ghanshyamlal Mashruwala
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 134
________________ ઉત્તર૫ર્વ ૧૧૭ ૮. કૃષ્ણના દેહાંત પછી વૃદ્ધ વસુદેવ, દેવકી અને કૃષ્ણની પત્નીઓએ કાષ્ટભક્ષણ કર્યું. બાકીના પાંહ હિમાલયમાં : એક માણસને અર્જુન હસ્તિનાપુર લઈ ગયે. કૌરનું નિકંદન કરનાર બાવલી અજુન વૃદ્ધાવસ્થાથી અને કૃષ્ણના વિયેગથી એટલે બધે નિર્બળ બની ગયા કે રસ્તામાં કેટલાક લૂંટારુઓ સામે પણ એ સંઘનું રક્ષણ કરી શક્યો નહીં, અને એનું દ્રવ્ય લૂંટાયું. પાંડની રાજપ્રતિષ્ઠા અને શાસનમાં કેટલી ઢીલાશ આવી હશે એ આ નાનકડા બનાવમાં તરી આવે છે. યુધિષ્ઠિરે યાદવેના જુદા જુદા વંશજોને જુદે જુદે ઠેકાણે રાજાઓ બનાવી પિતાની કૃતજ્ઞતા દર્શાવી. પછી પરીક્ષિતને સિંહાસન પર બેસાડી પાંચે ભાઈએ દ્રોપદી સાથે હિમાલયમાં ચાલી નીકળ્યા. ત્યાં જ તેમને અંત થયે. ૯. કૃષ્ણના અંત પછી ભારતવર્ષની પડતીને પ્રારંભ થયો.

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152