Book Title: Ram ane Krishna
Author(s): Kishorlal Ghanshyamlal Mashruwala
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 148
________________ રામકૃષ્ણ ૧૩૧ એ તે ગેાકુળનાં વાછડાંની ‘ વાતા ’ પણ કહેતા હોય. રામના અગાધ પ્રેમ અંતેવાસી જ પારખી શકે, તેમ કૃષ્ણનાં અગાધ જ્ઞાનગાંભીય નિકટ પરિચયથી જ જણાય. ‘દેહદશી’ તા એને પાતા જેવે! સંસારી' જ દેખે.૧ ૭. કૃષ્ણ આપણા ભક્તિભાવના ભૂખ્યા છે. અનન્યપણે એની સાથે પ્રેમ મધ્યે તે એ આપણી ત્રુટિઓ જોવા નથી બેસવાના, એ નિભાવી લેશે, સુધારી લેશે અને શીઘ્ર આપણને શુદ્ધ અને શાન્ત કરી મૂકશે. ૮. આ રીતે રામ અને કૃષ્ણ બન્ને જુદી જુદી પ્રકૃતિવાળી મહાન વિભૂતિઓ છે. જે દેવા જેવા થવા આપણે ઇચ્છીએ તે આપણા ઈષ્ટ દેવ કહેવાય. ઉપાસનાના હતુ ઉપાસ્યના જેવા થવું એ ઉપાસનાના હેતુ. રામ અને કૃષ્ણના જેવા થવાની અભિલાષા હોવી જોઈએ; તા જ એની ઉપાસના સાચી. ૯. પણ રામના ઉપાસકને અધઃપાતની ધાસ્તી આછી છે. એ તેા શુદ્ધ થાય તા જ પોતાના દેવના મંદિરમાં પેસી શકે. એણે પેાતાના દેવને પ્રસન્ન કરવા જીવનને વ્રતરૂપે સ્વીકાચે જ છૂટકો. દિવ્ય કસોટી માટે લાયક થવાની સાધના એણે કર્યાં જવાની. અને ભ્રષ્ટ થવાના રાભવ નથી. એ દિવસે દિવસે આગળ જ વધવાના. રામાપાસનાના સા ૧. “ મુક્તાનંદ કે હરિજનની ગતિ છે ન્યારી; અને દેહદી દેખે પાતા જેવા સસારી.” દેહુદી — શરીર, ઇંદ્રિયો, મન, બુદ્ધિનાં સુખને જ પ્રાધાન્ય - આપવાવાળા.

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152