Book Title: Pushpamala
Author(s): Pratap J Tolia
Publisher: Shrimad Rajchandra Mission

View full book text
Previous | Next

Page 10
________________ મંગલાચરણ હે કોઈ રાજરસ પીઓ રે, મનખા જનમ તો જાય છે રે. હે રાજવાણીનું અમૃત એ, ઝેર સંસારનું ઉતારશે રે; હે કોઈ રાજરસ પીઓ રે, શુદ્ધ ભક્તિને પામવા રે. ૧ | હે નિજ અનુભવરસ છે એ, જે રાજ રાજેશ્વર રેલાવતા રે; હે કોઈ રાજરસ પીઓ રે, આત્મ અનુભવ પામવા રે. ૨ હે કરી શ્રવણ-અવગાહન રે, આશય રહીએ અંતરમાં રે; હે કોઈ રાજરસ પીઓ રે, અજર અમર પદ પામવા રે. ૩ હે કોઈ રાજરસ, નિજાનંદરસ, શુદ્ધ ભક્તિરસ પીઓ રે, જે રાજ રાજેશ્વર રેલાવતા રે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90