Book Title: Purnna Pagthare
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 144
________________ સિમ્યગ્દર્શન [૧૩૭] ગપ્પાં મારવાને સમય છે?” પેલે કહે કે મારા ખરચે હું તમને ચા પાઈશ, તે તમે તરત કહેશેઃ “તું સમજ કેમ નથી. મારી પાસે સમય બહુ થડે છે, તેને હું કેવી રીતે નકામે વાપરી શકું? સાંજે લગ્ન છે અને બધી તૈયારીઓ કરવાની છે.” - જ્ઞાનીઓ કહે છે કે પરણવા બેઠેલે માણસ પણ આવી ભૂલ નથી કરતે, છતાં કરે તો ય એને એટલું નુકસાન ન થાય જેટલું આ આત્મા પ્રમાદ કરે તે થાય. છતાં મનુષ્ય તો પિતાને કીમતી સમયને વેડફી જ રહ્યો છે. ગમે ત્યાં બે કલાક ગપ્પાં મારવાં હોય તે કહે, ચાલ. ખાલી પત્તાં કટવામાં ચાર કલાક વેડફવા હેય તે કહે, ચાલ, પણ એ સમયને આપણે સ્વાધ્યાયથી, ચિંતનથી, અભ્યાસથી, ધ્યાનથી કે યેગથી ન ભરી દઈએ ! ધન અને ધાંધલમાં પડેલા મનુષ્યને ન કેઈ સાધનને ખ્યાલ છે, ન કોઈ તત્ત્વજ્ઞાનને ખ્યાલ છે, ન તત્ત્વાર્થને અભ્યાસ છે, ન કેઈ આત્મબેધ છે. જીવનું સ્વરૂપ સમજવા માટે દષ્ટિને વિકાસ થ જોઈએ પણ તેમ થતું નથી. પરિણામ એ આવે કે આખું આ જીવન આ મેંઘામાં મેંવું જીવન, એમનું એમ ખલાસ થઈ જાય છે. માણસ કાંઈ પણ કર્યા વિના ચાલ્યા જાય છે ત્યારે એની પાછળ રડવાનું થાય છે. રડવાનું કેની પાછળ છે? શા માટે રડવાનું છે? કાંઈ કર્યું નહિ એટલા માટે. લેકે કહે કે બાપડે ગયા. ને અમારું કર્યું, ન પિતાનું કર્યું. માણસને એમ લાગે છે કે હું ઘણું જીવવાને છું. આથી - જીવનની તૃષ્ણામાં પાછળ રહેલાંનું પણ કાંઈ કરતું નથી.

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210